આ મહિલાના બેંક ખાતામાં ભુલથી જમા થયા દોઢ લાખ ! મહિલાએ સાચા ગ્રાહકને શોધી પરત કરી રકમ

માંડવી શહેરની બેંક ઓફ ઇન્ડિયાના એક મહિલા ગ્રાહકના ખાતામાં કોઇપણ કારણોસર ભુલણી 1.47 લાખની રકમ જમા થઇ ગયા હતા. જોકે બાદમાં ગ્રાહકે બેંકને જાણ કરી મહિલાને પૈસા પરત કર્યા હતા. મૂળ મસ્કાના અને હાલ રોજગારી માટે સિસલ્સ સ્થાઇ થયેલા કેરાઇ…
Read More...

રાજકોટ: આ ભાઈઓ અને બહેને લાખો રૂપિયાનો પગાર છોડી શરૂ કર્યું આધુનિક ડેરી ફાર્મ

2017માં ડો. શ્યામા ગોંડલિયાએ જ્યારે ડેન્ટલની ચાલી રહેલી પ્રેક્ટિસને છોડી અને તેના ભાઈઓ એ સારી આવી કોર્પોરેટ જોબ છોડી ડેરી ફાર્મ શરૂ કરવાની વાત કરી ત્યારે તેમના માતા-પિતાએ પહેલો સવાલ એ પૂછ્યો હતો કે શું તમે ગાયનું છાણ પણ સાફ કરી શકશો?…
Read More...

હૈદરાબાદના ગૌતમે એક જ દિવસમાં 1000 ગરીબોને ભોજન જમાડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દેશમાં રોજ ઘણી બધી રેસ્ટોરાંમાં જમવાલાયક ભોજન કચરાપેટીમાં સ્વાહા થઈ જાય છે, તેવામાં હૈદરાબાદનો ગૌતમ ગરીબોને જમાડવાનો ઉદ્દેશ લઈને સારું કામ કરી રહ્યો છે. તેલંગણાના ગૌતમ કુમારે એક જ દિવસમાં એક હજારથી પણ વધારે ગરીબોને જમાડીને વર્લ્ડ રેકોર્ડ…
Read More...

મૃતકના પિતાનું અલ્ટીમેટમ: ઉત્તરક્રિયા સુધીમાં પરિણામ આપો નહીંતર ફળ ભોગવવા તંત્ર તૈયાર રહે

‘અમે હાલ બાળકો ગુમાવવાના દુખમાં છીએ. ઉત્તરક્રિયા સુધી રાહ જોશું કે આ ઘટનાના બેજવાબદારને કડક સજા મળે છે કે નહીં.? જો આ માનવસર્જિત અપરાધમાં બદલીઓ અને શો-કોઝ નોટિસનો જ ખેલ ચાલ્યા કરશે અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે એફ. આર. આઇ. નહીં થાય અને…
Read More...

બાઈકીંગ ક્વિન: સુરતની ત્રણ મહિલાઓ બાઈક પર 25 દેશ, 3 ખંડ અને 25000થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડશે.

બાઈકિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત થઇ ચુકેલી સુરતની "બાઈકિંગ કવીન્સ" ફરી એક વખત એક ઐતહાસિક સફર ઉપર નીકળી રહી છે. ભારતથી શરુ કરીને 25થી વધુ દેશના પ્રવાસ પછી લગભગ ત્રણ મહિને આ યાત્રા લંડનમાં પુરી થશે. એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ આ દરમિયાન આ ત્રણ…
Read More...

મારા ધબકારાની સાથે ઘડિયાળ પણ બંધ થઈ ગઈ : વંશવી કાનાણીની કહાની

તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં.. તક્ષશિલા આર્કેડમાં એ દિવસે માત્ર આગ નહોતી લાગી, એક રેસ…
Read More...

સેવાની ક્રાંતિકારી શરૂઆત: હવે કુદરતી ઘટનાઓમાં મદદ માટે હાજર થઇ જશે ‘સેવા’ બ્રિગેડ

તક્ષશિલા આગની ઘટના પાલિકા તંત્ર અને ફાયર બ્રિગેડ પર લોકો રોષ ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત ફાયર કે અન્ય સેવા જો અસરગ્રસ્તોને તાત્કાલિક સંભવ ન થાય ત્યારે સેવા તત્કાલ તેમની મદદ માટી આવી જશે. કોઇપણ સ્થિતીમાં મદદ માટે તત્કાલ ઊભા રહેવાના આશય સાથે આ…
Read More...

આગ લાગે ત્યારે એક રુમાલ કઈ રીતે બચાવી શકે તમારો જીવ? જાણો

સુરતમાં જે થયું તેવું આપણી સાથે થાય તો? આ કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે. પરંતુ જો આવું ખરેખર થઈ જાય તો શું કરવું તેની પણ આપણને સારી રીતે ખબર હોવી જોઈએ. એક વાત એ પણ સમજી લેવી જરુરી છે કે, આગ લાગવીથી જેટલા લોકો બળીને નથી મળતા તેના કરતા વધારે…
Read More...

સુરેન્દ્રનગરમાં વીજ વાયર તુટતા બાળકનો જીવ બચાવવા ગાયે પોતાના પ્રાણ આપી દીધા!

થાનગઢની જયઅંબે સોસાયટી વિસ્તારમાં મંગળવારે સવારે પસાર થતી હેવી વીજ લાઈનની નીચે બાળક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન પાછળ આવતી ગાયને જીવતો વીજ વાયર તૂટવાનો અણસાર મળતો હોય તેમ આગળ જઈ રહેલ બાળકને ગોથુ મારીને દૂર હડસેલીને તેનો જીવ બચાવી લીધો હતો.…
Read More...

સુરતના વરાછામાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ કરૂણાંતિકા રોકવા મહેશભાઇ સવાણીના સંગઠન નીચે સેવા બ્રિગેડની…

સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં લાગેલી ભીષણ આગમાં 22 જીવ હોમાઈ ગયા હતાં. આ દુર્ઘટનાના દેશ વિદેશમાં ભારે પ્રત્યાઘાતો પડ્યાં છે. ત્યારે ફરી આવી હોનારત ન સર્જાય અને રાહત બચાવ કામગીરીની સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે…
Read More...