કાશ! એ દિવસે હું મારી પીંછીમાંથી નદી વહેવડાવી શકી હોત : અગ્નિકાંડના 22 માસૂમો માંની એક કૃતિ દયાળાની…

તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં.. કોરો કૅનવાસ જોઉં ને ત્યારે મને એટલે કે કૃતિ દયાળાને સર્જક…
Read More...

આ મહિલા ડોક્ટરે અમેરિકાની ધીકતી કમાણી છોડી ભારતમાં શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ

ડૉ મિશેલ હેરિસન નામની આ મહિલાનું ડૉક્ટર તરીકેનું સફળ કરિયર રહ્યું છે અને તેઓ ગાઈનિકોલોજિસ્ટ તેમજ સાઇક્યાટ્રિસ્ટ છે. તેઓ બાળકો માટેની સંસ્થા જ્હોન્સન એન્ડ જ્હોન્સનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને વૈશ્વિક યુનિવર્સિટીમાં ભણાવી પણ…
Read More...

વેતાળે વિક્રમને પૂછ્યું કે આ ત્રણ છોકરાઓમાંથી છોકરીનાં લગ્ન કોની સાથે કરાવવાં જોઇએ ?

પૌરાણિક સમયમાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને એક યોગીએ કહ્યું કે, સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને એ વેતાળની જરૂર છે. યોગીની વાત માની રાજા વેતાળને લેવા સ્મશાનમાં ગયા. વેતાળે શરત રાખી હતી કે, જો વિક્રમાદિત્ય રસ્તામાં કઈં…
Read More...

આણંદના મોગરીના યુવકે જમીનની ફળદ્રુપતા વધારી આપતી દવાનું સંશોધન કર્યું, રૂ.100 જેવી નજીવી કિંમતમાં…

જમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા એક યુવકે ઘરગથ્થુ જ ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી એક દ્રાવણ તૈયાર કર્યું છે. ડો. ઊર્જા એક્ટીવેટર 182 નામે ઓળખાતું આ દ્રાવણનો હાલ ચરોતરના પાક તેમજ જમીનમાં…
Read More...

પાટીદાર શીરોમણી શ્રી ચીમનભાઈ પટેલ

આજે પાટીદાર શીરોમણી શ્રી ચીમનભાઈ પટેલની જન્મતિથીએ સ્મરણ: ચીમનભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજ, વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયેલો. તેઓ ૧૯૫૦માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના…
Read More...

અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી / રિવરફ્રન્ટ પર 7 માળની ઊંચાઈ પર રાઇડ બંધ થતાં 29 લોકોને રેસ્ક્યુ કરી…

આશ્રમ રોડ ખાતે વલ્લભસદનની પાછળ રિવરફ્રન્ટને કાંઠે આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે મોડી સાંજે રાઈડનો હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં 14 બાળકો સહિત 29ને 21 મીટરની હાઈટ પર ફસાઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડને મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર…
Read More...

બેટ દ્વારકામાં છે ચોખા દાન કરવાની અનોખી પરંપરા, આ છે તેનું ખાસ મહત્વ

દ્વારકાની વાત આવે એટલે સામાન્ય રીતે લોકો એ દ્વારકા સમજે છે જે ગોમતી નદીના તટ પર ભગવાન દ્વારકાધીશજીનું મંદિર છે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે દ્વારકા ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. મૂળ દ્વારકા, ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા. ભગવાનનું નિવાસ…
Read More...

બાળકને પ્લાસ્ટિકની બોટલ કે સિપરથી દૂધ પીવડાવો છો? તો ખાસ જાણો આ ખતરનાક સત્ય

જો તમે પણ તમારા લાડકવાયાને પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીવડાવો છો તો આ સત્ય જાણવું જરૂરી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં વેંચાતી બાળકોની દૂધની બોટલ અને સિપરમાં ખતરનાક કેમિકલ હોય છે. એક રીસર્ચ બાદ આ સત્ય જાણવા મળ્યું છે. બાળકોના સ્વસ્થ્ય અંગે નાની…
Read More...

બ્લડ ડોનેટ કરવાથી બીજાને જ નહીં તમને પણ થશે આવા જોરદાર ફાયદા

હંમેશા લોકોને બ્લડ ડોનેટ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. તમારા રક્તદાનને કારણે કોઈનું જીવન બચી શકે છે. પરંતુ ઘણાં લોકોને ડર હોય છે કે રક્તદાન કરવાથી શરીરમાં બીમારી આવે છે, અશક્તિ થઈ જાય છે. ભ્રમ કાઢી નાખો તમને જણાવી દઈએ કે બ્લડ…
Read More...

નર્મદાની કેનાલમાં ડૂબતા બાળકને બચાવવા પોલીસ કર્મીએ કૂદકો માર્યો, રેસ્ક્યૂ કરીને પરિવારને સોંપ્યો

વડોદરાના અંકોડિયાની કેનાલમાં ડૂબતા શ્રમિક પરિવારના 10 વર્ષના વિદ્યાર્થીને બચાવવા માટે લક્ષ્મીપુરા પીસીઆરના કોન્સ્ટેબલે યુનિફોર્મ સાથે જ પાણીમાં કૂદકો મારી તેને બચાવી લીધો હતો. લીલના કારણે લપસી પડાતું હોવાથી કોન્સ્ટેબલે ૧૦ મિનિટ કિનારે…
Read More...