સુરતના 21 બાળકોના મોત માટે આગ જ નહીં કોર્પોરેશન, ફાયર અને શિક્ષણ વિભાગ પણ જવાબદાર!

સુરતમાં મોટા પ્રમાણમાં સ્થાનિક તંત્રની મિલિભગતથી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે. સુરતના 7 ઝોનમાં 5000થી વધારે નાના મોટા ટ્યૂશન કલાસીસ ચાલી રહ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓ ફાયર સેફટી વિનાના અનેક કલાસીસમાં અભ્યાસ કરે છે. તેમાં પણ નાના મોટા…
Read More...

સુરતની ઘટના બાદ અમદાવાદ મ્યુ. કમિશનરે તમામ ટયુશન ક્લાસિસ બંધ કરવા આદેશ આપ્યા

સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતાં 19 બાળકોના મોતની ઘટના બની છે. આ ઘટના બાદ અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ અમદાવાદ શહેરમાં આવેલાં તમામ ટ્યુશન ક્લાસિસ તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ અપાયા છે. વિજય નહેરાએ ટ્વિટ…
Read More...

આ છે સુરતનો અસલી ‘હીરો’ જેણે જીવ જોખમમાં મુકી બચાવ્યા બાળકોને

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ આગમાં 18થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવા સમયે…
Read More...

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેનો એક અગત્યનો સંદેશ.

ચોમાસાની ઋતુ હતી.સારા વરસાદને કારણે નદી-નાળાઓ પાણીથી છલકાઇ રહ્યા હતા. રવિવારની રજાના દિવસે કેટલાક બાળકો નદીમાં નહાવા માટે ગયા. બધા બાળકો પ્રકૃતિનો ભરપુર આનંદ લઇ રહ્યા હતા. એક બાળક રમતા રમતા ઉંડા પાણીમાં જતો રહ્યો અને ડુબવા લાગ્યો. બીજા કોઇ…
Read More...

સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગી ભીષણ આગ, 17થી વધુના મોત, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદકા લગાવ્યા

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડનાબીજા માળે આગ ભભૂકી ઉઠી છે. પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રચંડ આગના કારણે ચોથા માળેથી અનેક વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યાં હતાં. જેમાં 13ના…
Read More...

સુખી જીવનની શીખ : રંગ-રૂપથી નહીં પણ ગુણ અને બુદ્ધિથી સારી વ્યક્તિની ઓળખ થાય છે

લોકકથા મુજબ એક રાજા ખૂબ જ સુંદર હતા. તેને પોતાના રંગ-રૂપનું અભિમાન હતું. રાજાને પોતાની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા. રાજાના મહામંત્રી બુદ્ધિશાળી હતો, પરંતુ તે કદરૂપો હતો. રાજાએ એક દિવસ મહામંત્રીને કહ્યું કે મંત્રી તમે બુદ્ધિશાળી છો પરંતુ…
Read More...

ગરીબ બાળકો માટે આ યુવાને નોકરી છોડીને ઝોમેટોમાં ડિલિવરી બોયની જોબ શરુ કરી

ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ 'ઝોમેટો' દેશભરમાં કોઈ ને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં ઝોમેટોનો અપંગ ડિલિવરી બોયનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે ત્રણ પૈડાંની સાઇકલ પર કસ્ટમરને ફૂડ પહોંચાડતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કોલકાતાનો વધુ…
Read More...

શું તમે જાણો છો કે આપણા ગુજરાતમાં પણ આવેલો છે અતિસુંદર હવા મહેલ ? જાણો ક્યાં આવેલો છે

હવા મહેલનું નામ પડે એટલું પહેલો વિચાર જયપુરનો જ આવે. હરવા ફરવાના શોખીન ગુજરાતીઓએ રાજસ્થાનના જયપુરનો હવા મહેલ જોયો પણ હશે, પણ શું તમે જાણો છો કે આપણા ગુજરાતના સુરેન્દ્રનગરમાં પણ સુંદર હવા મહેલ આવેલો છે? આ મહેલ જયપુરના મહેલ જેટલો પ્રખ્યાત ભલે…
Read More...

ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે અનેક ફાયદા, પગમાં ક્યારેય નહીં આવે સોજો

તુંદરસ્ત રહેવા માટે નિયમિત ચાલવું જરૂરી છે. પરંતુ એના કરતા પણ વધુ ફાયદો ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે. બગીચામાં ઘાસ પર 15થી 20 મિનિટ ખુલ્લા પગે ચાલવાથી તમે 4 મોટા રોગોથી છૂટકારો મેળવી શકો છો. પગમાં સોજો નહીં આવે મોટાભાગે વધતી…
Read More...

પોરબંદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકનો વિજય થયો

ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં એક પછી એક બેઠકો ઉપર ભાજપની જીત થતી જાય છે. સૌરાષ્ટ્રની રાજકોટ, ભાવનગર, જુનાગઢ બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે પોરબંદર બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકનો વિજય થયો છે. આમ કોંગ્રેસના લલિત વસોયાની કારમી…
Read More...