રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્રને 99.45 PR, પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, મજુરી…
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં જ શહેરમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્ર મિહિરે ધોરણ 10માં 99.45 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ સાથે જ પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, છુટક…
Read More...
Read More...
દ્રઢ મનોબળવાળા દિવ્યાંગ વિદ્યાર્થી કિશન છનિયારાને ધોરણ 10માં 71ને પર્સન્ટાઈલ
આજે જાહેર થયેલા ધો 10 બોર્ડના પરીણામમાં કિશન છનિયારાને 71 પર્સન્ટાઇલ આવ્યા છે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિને પાટડી તાલુકાના ઉપરિયાળા ગામનો બન્ને હાથ અને એક પગે વિકલાંગ એવા દ્રઢ મનોબળથી ધનવાન એવા બાળકે યથાર્થ ઠેરવી છે. અધૂરા…
Read More...
Read More...
આણંદના આંકલાવ નજીક પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 10ના મોત, 10થી વધુ ઘાયલ
આંકલાવના ગંભીરા ગામ પાસે પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
નોકરીથી પરત આવતા અકસ્માત સર્જાયો:
મળતી માહિતી પ્રમાણે બોરસદના સારોલ ગામના રહેવાસી…
Read More...
Read More...
દસમા ધોરણમાં માંડ પાસ, 12માં ફેલ થવા છતાંય બન્યા IPS. આજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો
કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં 12મા ધોરણની બોર્ડની પરીક્ષા ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે. આમાં ફેલ થવાથી લાગે છે કે, કરિયર ખતમ થઈ ગયું પણ મુંબઈ પોલીસના એડિશનલ કમિશનર મનોજ કુમાર શર્મા સફળતાની એક અલગ જ કહાની લખી છે. મુરૈના જિલ્લાના રહેવાસી શર્માના…
Read More...
Read More...
સુરતમાં પિતાને કિડનીની બીમારી વચ્ચે આયુષી ઢોલરીયાએ ધોરણ 10માં 99.99 PR મેળવ્યા
આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સારું પરિણામ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઘરના છે. તો કેટલાક વિદ્યાર્થિઓએ પિતાની ગંભીર બીમારી વચ્ચે પણ અભ્યાસ કરીને સારું પરિણામ મેળવ્યું છે. વરાછાની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી આયુષી…
Read More...
Read More...
વીર શહીદ શ્રી બચુભાઇ વિરજીભાઈ પટેલ
ઓછા મિત્રો ને ખબર હશે કે, 14 મે 1939 નાં રોજ, "સરદાર વલ્લભભાઈ પટેલ" પર જીવલેણ હુમલો થયો હતો..!! આરોપી ઓ એક ચોક્કસ મજહાબ ના હોવાથી તેમના પર એ જમાના મા પરદો પાડી દેવામાં આવ્યો હતો.
ભાવનગર ખાતે 14 મે, 1939 નાં દિવસે.. ભાવનગર ના ખરગેટ…
Read More...
Read More...
ઓશીંકા વગર સૂવાથી થાય છે આ ગજબના ફાયદા. જાણો વિગતે..
તમને વર્ષોથી માથાની નીચે ઓશીંકા લગાવીને સૂવાની ટેવ છે, અને જો તમે વિચારો છો કે વગર ઓશીંકાથી ગરદનમાં દુખાવો થઈ શકે છે, તો તમે ખોટા છો. પણ વગર ઓશીંકા સૂવાથી તમને ઘણા શારીરિક અને માનસિક લાભ થઈ શકે છે. જો તમે અત્યાર સુધે અજાણ છો, તો જાણો ઓશીંકા…
Read More...
Read More...
વડોદરાની નિશિતાએ અત્યાર સુધીમાં 23 હજાર વિદ્યાર્થિનીઓની ફી ભરી અને હજી 10 હજારની ભરવાનો કર્યો…
છેલ્લા આઠ વર્ષથી "બેટી બચાવ બેટી પઢાવ" અભિયાન અંતર્ગત આર્થિક રીતે નબળાં પરિવારની છોકરીઓની શૈક્ષણિક ફી ભરતી શહેરની નિશીતા રાજપુત આ વર્ષે 10 હજાર યુવતીઓની ફી ભરવાનું બીડુ ઝડપ્યું છે. જેમાં આઇ.એ.એસ. બનીને કેન્સરગ્રસ્ત પિતાની ઇચ્છા પૂરી કરવા…
Read More...
Read More...
ભગવાન પર ભરોસો રાખનારને મોડે-મોડે પરંતુ સફળતા જરૂર મળે છે, જાણો આ બે ભિખારીની સ્ટોરી દ્વારા.
એક જાણીતી લોકકથા પ્રમાણે જૂના સમયમાં એક રાજા રોજ મંદિરે જતો હતો. મંદિરની બહાર બે ભિખારી બેસી રહેતાં હતાં. એક ભિખારી ભગવાનને કહેતો હતો કે હે ભગવાન, તે રાજાને ઘણું આપ્યું છે, મને પણ આપ. બીજો ભિખારી રાજાને કહેતો હતો કે મહારાજ તમને ભગવાને ઘણું…
Read More...
Read More...
અમદાવાદની નવી SVP હોસ્પિ.માં ગરીબ દર્દીઓ સાથે ડિપોઝિટના નામે રૂ.5000ની ઉઘાડી લૂંટ
ગુજરાતમાં ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ફ્રી સારવાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્ર દ્વારા નવી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલના નામની એસવીપી હોસ્પિટલમાં ખુલ્લેઆમ દર્દીઓ…
Read More...
Read More...