પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હાર્ટ અટેકથી નિધન, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ.
પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હાર્ટ એકેટ પછી દિલ્હી સ્થિતિ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નિધન થયું છે. તેમની હાલત ખૂબ જ નાજુક હતી. તેમને રાતે 10 કલાક 20 મિનિટે એઈમ્સ લાવવામાં આવ્યા અને ઈમર્જન્સી વોર્ડમાં રાખવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, તેમની તબિયત અંગેના સમાચાર મળતા જ ભાજપના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ […]