પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હાર્ટ અટેકથી નિધન, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ.

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હાર્ટ એકેટ પછી દિલ્હી સ્થિતિ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નિધન થયું છે. તેમની હાલત ખૂબ જ નાજુક હતી. તેમને રાતે 10 કલાક 20 મિનિટે એઈમ્સ લાવવામાં આવ્યા અને ઈમર્જન્સી વોર્ડમાં રાખવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, તેમની તબિયત અંગેના સમાચાર મળતા જ ભાજપના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ […]

પાકિસ્તાનના કબ્જામાં આવેલ કાશ્મીરના કાર્યકર્તાનું મોટું નિવેદન, ‘અમને પણ ભારતમાં જોડો ‘

આર્ટિકલ 370 પર ભારતીય સંસદમાં ચાલી રહેલી ચર્ચાને ગિલગિત-બાલ્ટિસ્તાનનાં લોકો પણ ગંભીરતાથી લીધી છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહના એક-એક તર્ક ધ્યાનથી સાંભળતાની સાથે તેમના તરફથી પણ એક પ્રતિક્રિયા સામે આવી છે. અધિકારોની લડાઇ લડી રહેલ ગિલગિત-બાલ્ટિસ્તાનના એક કાર્યકર્તા સેંગે એચ.સેરિંગે (Senge Sering) ગૃહમંત્રી અમિત શાહ ને માંગ કરી છે કે તેઓ ભારતની સાથે જ જોડાવા […]

એક વેપારી દરિયાના માર્ગે કરતો હતો વેપાર, એક દિવસ દરિયામાં તોફાન આવ્યું, જે લોકોને તરતા આવડતુ હતુ, તે તો કૂદી ગયા, પણ વેપારીને તરતા તો આવડતુ નહોતુ તો તે ડબ્બા બાંધીને દરિયામાં કૂદી ગયો, જાણો પછી શું થયુ?

એક વેપારી દરિયાના માર્ગે બીજા દેશોમાં વેપાર કરવા જતો હતો. પરંતુ તેને સ્વિમિંગ નહોતુ આવડતુ. તેના કેટલાક સાથીઓએ તેને સમજાવ્યુ કે – તું દરિયાની યાત્રા કરે છે, જો રસ્તામાં કોઈ તોફાન આવી જાય તો જીવ બચાવવા માટે તને સ્વિમિંગ તો આવડવું જોઈએ. તેને પણ આ વાત સાચી લાગી, પરંતુ તેની પાસે સ્વિમિંગ શીખવા માટે સમય […]

જો તમારું આધારકાર્ડ ખોવાઈ જાય તો મોબાઈલ નંબર દ્વારા આ રીતે સહેલાઈથી રિપ્રિન્ટ કરાવી શકાય છે

જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો, પરેશાન થવાની જરૂર નથી. તમે તમારા રજિસ્ટર કરાવેલા મોબાઈલ નંબરની મદદથી આધાર કાર્ડ પ્રાપ્ત કરી શકો છો. UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પરથી રજિસ્ટર મોબાઈલ નંબરની મદદથી mAadhaarને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય છે. mAadhaar માટે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોવો આવશ્યક છે. સાથે જ ઈ-મેઈલ આઈડી પણ રજિસ્ટર હોવો […]

વિસનગરનું એક એવું ગામ જ્યાં એક વૃક્ષ કાપો તો સામે નવા 4 રોપવાનો છે નિયમ, હાલ ગામમાં 6300ની વસ્તી સામે છે 9700 વૃક્ષ.

વાત એવા ગામની જ્યાં વૃક્ષનું જતન જવાબદારી નહીં ગામનો વારસો છે. વિસનગર તાલુકાના તરભ ગામમાં અનોખી પરંપરાના કારણે પ્રત્યેક 2 વ્યક્તિ સામે 3 વૃક્ષો છે. 80 ટકા સાક્ષરતા ધરાવતાં તરભ ગામમાં 1500 મકાનમાં 6300 ની વસ્તી છે. તેની સામે વૃક્ષોની સંખ્યા 9700 જેટલી છે. ગામમાં એક પણ ખુલ્લી જગ્યા એવી નથી કે જ્યાં વૃક્ષ જોવા […]

પુલવામા હુમલામાં શહીદ જવાનના ઘરે દીકરો જન્મતા જ શહીદની પત્નીએ દેશનું ઋણ અદા કરવા સેનામાં મોકલવા નું કહ્યું, આવી જનેતાને સો-સો સલામ..

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પ્રદીપ યાદવની પત્ની નીરજ યાદવે શનિવારે દીકરાને જન્મ આપ્યો છે. દીકરાને ખોળામાં લઈને નીરજ ભાવુક થઈ ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નીરજે કહ્યું કે, આ તેના પતિનો અંશ છે. યુપીના કન્નૌજના સુખસેનપુરના નિવાસી પ્રદીપ યાદવનો પરિવાર કલ્યાણપુરમાં રહે છે. પરિવારમાં પત્ની નીરજ અને બે દીકરીઓ છે. પ્રદીપ […]

બેંક હવે સમય પહેલાં લોનની ચુકવણી પર નહીં લઈ શકશે વધુ ફી: RBIએ આપી રાહત

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, બેંક અથવા વગર બેન્કિંગની નાણાકીય કંપનીઓ, સામાન્ય ઉપભોક્તાઓ દ્વારા ફ્લોટિંગ દર પર લીધેલી લોનને સમય પહેલાં ચૂકવણી કરીને લોન પૂરી કરી દે તો તેના પર વધારોનો કોઈ ચાર્જ નહીં લાગે. RBI એ શુક્રવારે 2 અલગ અલગ સૂચનાઓ જાહેર કરીને બેંકો અને NBFCને આ સંદર્ભમાં વસૂલવામાં આવતા ચાર્જ પર સ્પષ્ટતા […]

એક રાજા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતો હતો, જેથી તેણે રાજકુમારીને બહારની દુનિયા નહોતી દેખાડી, એક દિવસ દીકરીએ પિતાને કહ્યું – મારે શહેર જોવું છે, રાજાએ વિચાર્યુ – તેના કોમળ પગ માટે આખા શહેરમાં ચામડાની ચાદર પાથરી દઇએ.

પ્રાચીન સમયમાં એક રાજા હતો. તેની એક દીકરી હતી, જેને તે ખૂબ વધારે પ્રેમ કરતો હતો. રાજમહેલમાં જ રાજકુમારી માટે તમામ સુખ-સગવડાતાઓ ઉપલબ્ધ હતી. તેણે બહારની દુનિયા જોઈ ન હતી. જ્યારે તે મોટી થઈ ગઈ તો એક દિવસ તેણે પોતાના પિતાને કહ્યું કે તેને શહેર જોવું છે. રાજાએ ઇન્કાર કરી દીધો, પરંતુ તે ન માની. […]

સૌરાષ્ટ્રના એક એવા વડીલ જે વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે: લાકડું બાળવું ન પડે તેથી જીવતેજીવ સમાધિ તૈયાર કરાવી રાખી છે.

આ વાત સૌરાષ્ટ્રના એવા વડીલની જેમણે વૃક્ષારોપણ માટે જીવનના અમૂલ્ય 45 વર્ષ આપી દીધા છે. ઉપલેટાના ભાયાવદર ગામના 89 વર્ષના પ્રેમજીભાઈ પટેલ વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે. 45 વરસના સમયગાળામાં તેમણે અંદાજે 1 કરોડ જેટલા વૃક્ષો રોપ્યાં છે. પ્રેમજીભાઈએ આજીવન વૃક્ષારોપણ કર્યા બાદ મૃત્યું પછી અંતિમ દાહ માટે વૃક્ષ કપાય એ પસંદ નથી. […]

ચીનની વર્લ્ડ ચેમ્પિયન જોડીને હરાવીને સાત્વિક અને ચિરાગ થાઇલેન્ડ ઓપન જીતનારા પહેલા ભારતીય બન્યા

ભારતીય શટલર સાત્વિક સાઇરાજ રંકારેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પહેલી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી લીધી છે. રવિવારે રમાયેલા મેન્સ ડબલ્સ ફાઇનલમાં બન્નેએ ચીનની વર્લ્ડ ચેમ્પિયન જોડી લી જુન હુઇ અને લિયૂ યૂ ચેનને 21-19, 18-21, 21-18 થી હરાવી. આ ટુર્નામેન્ટ જીતનારી આ પહેલી ભારતીય જોડી છે. . @satwiksairaj @Shettychirag04 The dreams of more than […]