સ્વામી રામતીર્થ ભીક્ષા માંગવા માટે માત્ર 5 ઘરે જ જતા હતા, અને એ ઘરેથી કંઈક તો લઈને જ આવતા, એક મહિલાએ ગુસ્સામાં ઘર લીપવાવાળું ગંદું કપડું આપી દીધું અને બોલી આ લઈ જાઓ, આજે આ જ છે તમારા માટે. જાણો પછી શું થયું.
પ્રાચીન સમયમાં એક સ્વામીજી હતા, જેમનુ નામ હતુ રામતીર્થ. તે રોજ સવારે વહેલા ઊઠતા અને પૂજા-પાઠ પછી ભિક્ષા માંગવા માટે 5 ઘરે જતા હતા. તેમનો નિયમ હતો કે કોઈ પણ ઘરેથી ખાલી હાથ નહોતા પાછા આવતા. કંઈક તો સાથે લઈને જ જતા હતા. એક દિવસે સવારે રામતીર્થ ભીક્ષા માંગવા માટે એક એવી મહિલાના ઘરે પહોંચ્યા […]