સબ દર્દોં કી એક દવા – ‘ભગવાન ભજી લેવા’ – સ્વયંપ્રકાશદાસ (પૂજ્ય ડૉક્ટર સ્વામી)
સંસ્કૃતમાં એક પ્રચલિત સુભાષિત છે : ‘શતં વિહાય ભુક્તવ્યં સહસ્રં સ્નાનમાચરેત્, લક્ષં વિહાય દાતવ્યં કોટિં ત્યકત્વા હરિં ભજેત્…’ સો કામ મૂકીને જમી લેવું, હજાર કામ મૂકીને સ્નાન કરી લેવું જોઈએ. કરોડ કામ મૂકીને ભગવાન ભજી લેવા. કબીરજી જીવનનું લક્ષ્ય બંધાવતાં કહે છે : ‘કબીર કહે કમાલકું, દો બાતે શીખ લે; કર સાહેબ કી બંદગી, ઔર […]