સબ દર્દોં કી એક દવા – ‘ભગવાન ભજી લેવા’ – સ્વયંપ્રકાશદાસ (પૂજ્ય ડૉક્ટર સ્વામી)

સંસ્કૃતમાં એક પ્રચલિત સુભાષિત છે : ‘શતં વિહાય ભુક્તવ્યં સહસ્રં સ્નાનમાચરેત્‌, લક્ષં વિહાય દાતવ્યં કોટિં ત્યકત્વા હરિં ભજેત્‌…’ સો કામ મૂકીને જમી લેવું, હજાર કામ મૂકીને સ્નાન કરી લેવું જોઈએ. કરોડ કામ મૂકીને ભગવાન ભજી લેવા. કબીરજી જીવનનું લક્ષ્ય બંધાવતાં કહે છે : ‘કબીર કહે કમાલકું, દો બાતે શીખ લે; કર સાહેબ કી બંદગી, ઔર […]

માકડ કરડવાથી થઈ શકે છે પાંચ પ્રકારની બીમારીઓ, ગાદલા-કપડા ખાસ ચકાસજો

માકડ સફરજનના બીજથી પણ નાનું જીવ છે. જે માણસોનું લોહી ચૂસે છે. જો તમને સવારે ઉઠ્યા પછી ખંજવાળ આવવા લાગે અને પથારીમાં લોહીના ડાઘા દેખાવા લાગે તો સાવધાન થઈ જાવ. બની શકે તમારી પથારી પર મચ્છર હોય. આવો જાણીએ માકડ કરડવાથી કેવી સમસ્યાઓ થઈ શકે.. એલર્જિક રીએક્શન માકડ કરડવાથી ચામડી પર હળવી બળતરાનો અનુભવ થાય […]

સરકારે રોકડની લેવડ-દેવડ માટે બનાવ્યાં છે નિયમ, જો તેની અવગણના કરશો તો તમારે ચુકવવો પડી શકે છે મોટો દંડ.

73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને લઈને દુકાનદારોને એક સૂચન કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું વેપારીઓને કહીશ કે તમે દુકાન બહાર બોર્ડ એવું બોર્ડ લગાવતા હતા કે- આજે રોકડ, કાલે ઉધાર. હું […]

5 વર્ષથી નાના અને મોટા બાળકોનું આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકાય? જાણો સંપૂર્ણ વિગત

આધાર એ આપણા દેશમાં એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. વડીલોથી લઈને બાળકો સુધી ઘણી જગ્યાએ આ ફરજિયાત થઈ ગયું છે. સ્કૂલમાં એડમિશન સહિત અનેક જગ્યાએ બાળકોનું પણ આધાર કાર્ડ માગવામાં આવે છે. ઘણા લોકોને બાળકોનું આધારકાર્ડ કેવી રીતે અને ક્યાં બનાવવું એ અંગે જાણ નથી હોતી. આજે અમે આ વિશે તમને સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. […]

મોંઢામાં પડેલા ચાંદા મટાડવા અજમાવો આ ઘરેલુ ઉપાય, અચૂક મળશે રાહત

અનેક લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના આ ગાલની અંદર હોય છે. પરંતુ અનેકવાર જીભ પર પણ આ થઈ જાય છે. અઠવાડિયા પછી આ આપમેળે જ ઠીક થઈ જાય છે. પણ જ્યા સુધી પણ આ રહે છે ત્યા સુધી ખાવુ તો દૂર પીવુ પણ મુશ્કેલ થઈ જાય છે. તેથી તેની સારવાર થવી જરૂરી છે. […]

સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે હું ચોર છું, ખોટું બોલુ છુ, મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારી ખરાબ આદતોથી છુટી જાય, સંતનો એક ઉપાય નિષ્ફળ થઈ ગયો, પછી કેવી રીતે છોડાવી ખરાબ આદતો?

પ્રાચીન સમયમાં એક સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે સ્વામીજી, હું ચોર છું, ખોટુ બોલુ છું, હું ચોરી અને બીજા અપરાધ કરું છું. વાત-વાત પર ખોટું બોલું છું, બીજાને કષ્ટ પહોંચાડું છું. તમે કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારું જીવન સુધરી જાય. સ્વામીજીએ કહ્યુ કે, તું ચોરી કરવાનું બંધ કરી દે. સત્ય બોલવાનું […]

સંપ – સુહૃદભાવ અને એકતાનું મહત્વ. લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ

યોગીજી મહારાજનો આ જીવનમંત્ર દરેક ક્ષેત્રે, દરેક વ્યક્તિને, દરેક કુટુંબને, દરેક સંસ્થા કે સમાજને, દરેક રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને ઉપયોગી છે. સમૂહમાં રહેવું એ માનવનો સ્વભાવ છે. છતાં આ જીવનમંત્રના અભાવે ઝઘડા થાય છે. ભારત ઉપર પરદેશી શાસન વર્ષો સુધી રહ્યું તેનું મૂળ કારણ કુસંપ-એકતાનો અભાવ. આજે માનવ ચંદ્ર સુધી પહોંચ્યો પણ એક માનવ બીજા […]

સ્વતંત્રતા દિને ગામના યુવાનોએ ગરીબીમાં રહેતા શહીદના પરિવારને આપી અવિસ્મરણીય ભેટ

મધ્યપ્રદેશના દેપાલપુરમાં એક ગામ છે પીર પીપળિયા. અહીં એક શહીદનો પરિવાર ઝૂંપડીમાં જિંદગી વિતાવતો હતો. પીર પીપળિયાના હવલદાર મોહન સિંહ સુનેર BSFમાં હતા. તેઓ ત્રિપુરામાં આતંકીઓનો મુકાબલો કરતી વખતે શહીદ થયા હતા. સરકારે આ શહીદના પરિવારની જરા સરખી મદદ પણ ના કરી! પરંતુ કેટલાક યુવાનોએ ભેગા મળીને 11 લાખ રૂપિયા એકત્ર કર્યા અને શહીદની વિધવા […]

માથાનો દુખાવો હોય તો તેને દવા લીધા વગર આ રીતે કરો દૂર, જુઓ વિડિયો અને શેર કરો

સોશિયલ મીડિયાથી આપણને ઘણી માહિતી મળે છે. આ માહિતીથી આપણને ફાયદો પણ થાય છે અને ઘણીવાર મુશ્કેલી પણ પડે છે. એવામાં જ્યારે હેલ્થને લગતા કોઈ પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આ વીડિયો જોઈને લોકો મુંઝાય જાય છે કે, આ વીડિયો સાચો છે કે, ખોટો છે. ત્યારે હેલ્થને લગતો વધુ એક વીડિયો સોશિયલ […]

સ્ક્વોડ્રન લીડર મિંટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત થનાર પ્રથમ મહિલા બની.

73મા સ્વાતંત્ર્ય દિવસ પહેલા સરકારે પાકિસ્તાન વિરુદ્ધ બહાદુરી દાખવનાર વાયુસેનાના 7 અધિકારીઓ માટે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી. તે સિવાય પાંચ અન્ય વાયુસેનાના અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે ‘યુદ્ધ સેવા મેડલ’ દેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. યુદ્ધ સેવા મેળવનારમાં એક નામ સ્ક્વોડ્રન લીડર મિંટી અગ્રવાલનું છે જે 27 ફેબ્રુઆરીના પાકિસ્તાની વિમાનોની ઘુસણખોરી દરમિયાન ફાઇટર પ્લેન […]