સરકારે રોકડની લેવડ-દેવડ માટે બનાવ્યાં છે નિયમ, જો તેની અવગણના કરશો તો તમારે ચુકવવો પડી શકે છે મોટો…
73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને લઈને દુકાનદારોને એક સૂચન કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું…
Read More...
Read More...
5 વર્ષથી નાના અને મોટા બાળકોનું આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકાય? જાણો સંપૂર્ણ વિગત
આધાર એ આપણા દેશમાં એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. વડીલોથી લઈને બાળકો સુધી ઘણી જગ્યાએ આ ફરજિયાત થઈ ગયું છે. સ્કૂલમાં એડમિશન સહિત અનેક જગ્યાએ બાળકોનું પણ આધાર કાર્ડ માગવામાં આવે છે. ઘણા લોકોને બાળકોનું આધારકાર્ડ કેવી રીતે અને ક્યાં બનાવવું એ…
Read More...
Read More...
મોંઢામાં પડેલા ચાંદા મટાડવા અજમાવો આ ઘરેલુ ઉપાય, અચૂક મળશે રાહત
અનેક લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના આ ગાલની અંદર હોય છે. પરંતુ અનેકવાર જીભ પર પણ આ થઈ જાય છે. અઠવાડિયા પછી આ આપમેળે જ ઠીક થઈ જાય છે. પણ જ્યા સુધી પણ આ રહે છે ત્યા સુધી ખાવુ તો દૂર પીવુ પણ મુશ્કેલ થઈ જાય છે. તેથી તેની સારવાર થવી…
Read More...
Read More...
સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે હું ચોર છું, ખોટું બોલુ છુ, મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી…
પ્રાચીન સમયમાં એક સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે સ્વામીજી, હું ચોર છું, ખોટુ બોલુ છું, હું ચોરી અને બીજા અપરાધ કરું છું. વાત-વાત પર ખોટું બોલું છું, બીજાને કષ્ટ પહોંચાડું છું. તમે કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારું જીવન સુધરી જાય.…
Read More...
Read More...
સંપ – સુહૃદભાવ અને એકતાનું મહત્વ. લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
યોગીજી મહારાજનો આ જીવનમંત્ર દરેક ક્ષેત્રે, દરેક વ્યક્તિને, દરેક કુટુંબને, દરેક સંસ્થા કે સમાજને, દરેક રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને ઉપયોગી છે.
સમૂહમાં રહેવું એ માનવનો સ્વભાવ છે. છતાં આ જીવનમંત્રના અભાવે ઝઘડા થાય છે. ભારત ઉપર પરદેશી શાસન…
Read More...
Read More...
સ્વતંત્રતા દિને ગામના યુવાનોએ ગરીબીમાં રહેતા શહીદના પરિવારને આપી અવિસ્મરણીય ભેટ
મધ્યપ્રદેશના દેપાલપુરમાં એક ગામ છે પીર પીપળિયા. અહીં એક શહીદનો પરિવાર ઝૂંપડીમાં જિંદગી વિતાવતો હતો. પીર પીપળિયાના હવલદાર મોહન સિંહ સુનેર BSFમાં હતા. તેઓ ત્રિપુરામાં આતંકીઓનો મુકાબલો કરતી વખતે શહીદ થયા હતા. સરકારે આ શહીદના પરિવારની જરા સરખી…
Read More...
Read More...
માથાનો દુખાવો હોય તો તેને દવા લીધા વગર આ રીતે કરો દૂર, જુઓ વિડિયો અને શેર કરો
સોશિયલ મીડિયાથી આપણને ઘણી માહિતી મળે છે. આ માહિતીથી આપણને ફાયદો પણ થાય છે અને ઘણીવાર મુશ્કેલી પણ પડે છે. એવામાં જ્યારે હેલ્થને લગતા કોઈ પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આ વીડિયો જોઈને લોકો મુંઝાય જાય છે કે, આ વીડિયો સાચો છે…
Read More...
Read More...
સ્ક્વોડ્રન લીડર મિંટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત થનાર પ્રથમ મહિલા બની.
73મા સ્વાતંત્ર્ય દિવસ પહેલા સરકારે પાકિસ્તાન વિરુદ્ધ બહાદુરી દાખવનાર વાયુસેનાના 7 અધિકારીઓ માટે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી. તે સિવાય પાંચ અન્ય વાયુસેનાના અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે 'યુદ્ધ સેવા મેડલ' દેવાની જાહેરાત પણ કરવામાં આવી…
Read More...
Read More...
એક મહિલાએ સ્વામી વિવેકાનંદજીને કહ્યું કે મારી એક આંખ ખૂબ ફડકી રહી છે, લાગે છે કંઈક ખોટું થવાનું છે,…
વિવેકાનંદજી જન્મ 12 જાન્યુઆરી 1863ના કોલકાતામાં થયો હતો. પહેલા તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતુ. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામીજીની મૃત્યુ 4 જુલાઈ, 1902ના થઈ હતી. સ્વામી વિવેકાનંદના જીવનના અનેક…
Read More...
Read More...
વડોદરાના એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા નડાબેટ બોર્ડર પર આર્મી મેન સાથે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં…
વડોદરા શહેરના એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા કચ્છની નડાબેટ બોર્ડર ખાતે દેશના 200 જેટલા આર્મી જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ સમયે દેશની રક્ષા કરતા આર્મી જવાનોની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.
સ્કૂલોમાંથી 4500 રાખડીઓ ભેગી…
Read More...
Read More...