સુરતના 26 વર્ષીય ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈને અર્જુન અવોર્ડ મળશે, કહ્યું-મારું સપનું પૂરું થયું
વર્ષ 2019ના અર્જુન અવોર્ડ માટે દેશભરમાંથી કુલ 19 ટેલેન્ટેડ ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં સુરતના 26 વર્ષીય હરમીત દેસાઈનું નામ પણ સામેલ છે. ટેબલ ટેનિસ પ્લેયર હરમીતને અર્જુન અવોર્ડ તો મળવાનો જ છે પણ સાથે જતેમણેસાઉથ ઝોનની નેશનલ…
Read More...
Read More...
પિતા અને પુત્ર બોટથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક તોફાન આવ્યું અને બોટ એક ટાપૂ પર પહોંચી ગઈ, અહીં…
એકવાર પિતા-પુત્ર બોટથી બીજા શહેરમાં જતા હતા. વચ્ચે રસ્તામાં તોફાન આવી ગયું અને તેમની બોટ એક ટાપૂ પર પહોંચી ગઈ. પિતા-પુત્રને લાગ્યું કે હવે અમારો છેલ્લો સમય આવી ગયો છે. તેમ છતાં બંને મદદ માટે જુદી-જુદી દિશામાં ગયા. આ રીતે તેઓ એકબીજાથી પણ…
Read More...
Read More...
અમદાવાદ: ટ્રેનમાંથી મળેલી અનાથ બાળકી ક્રાંતિને મળ્યા નવા માતા-પિતા, હવે જશે અમેરિકા
કાલુપુર રેલવે સ્ટેશન પર મળેલી બાળકી હવે તેના નવા માતા-પિતા સાથે અમેરિકા જશે. જૂન 2018માં કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળેલી બાળકીને RPFના જવાને પાલડી શિશુગૃહમાં મોકલી હતી. જ્યાંથી અમેરિકાના એક દંપતીએ દત્તક લીધી હતી. હવે આ બાળકી દોઢ વર્ષની થઈ…
Read More...
Read More...
શિક્ષકે માતાના બેસણામાં પ્લાસ્ટિકની થેલી દૂર કરી કાગળની થેલીમાં 450 રોપાનું વિતરણ કરીને નવો ચીલો…
હિંમતનગર રહેતા શિક્ષક દ્વારા પ્રકૃતિની ચિંતા સાથે માતાના નિધન બાદ યોજાયેલ બેસણામાં 450 જેટલા રોપાનું પ્લાસ્ટિકની થેલી દૂર કરી કાગળની થેલીમાં વિતરણ કરાયું હતું.
હિંમતનગર શહેરના બ્રહ્માણી નગરમાં રહેતા અને વકતાપુર પ્રાથમિક શાળાના શિક્ષક…
Read More...
Read More...
સતાધારની જગ્યાના મહંત જીવરાજબાપુના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો
સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7માં મહંત હતા. આજે જીવરાજબાપુના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે. સતાધારની જગ્યામાં બાપુના અંતિમ દર્શન કરવા…
Read More...
Read More...
સતાધારના મહંત શ્રી જીવરાજબાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા
સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયેસોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. મંગળવારે સવારે જીવરાજબાપુના પાર્થિવ દેહની પાલખી યાત્રા યોજાશે. આ…
Read More...
Read More...
એક યુવાન પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો, તેણે એક મહાત્માને પૂછ્યુ હું ખૂબ પરેશાન છું, મારી પરેશાનીઓ…
એક વ્યક્તિ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. તે કાયમ પોતાની જિંદગીથી પરેશાન રહેતો હતો અને સવાર-સાંજ પરેશાનીઓ ગણાવતા રહેતો હતો. એક દિવસ તેના શહેરમાં એક મહાત્મા આવ્યા. તે યુવક પણ તેમના દર્શન માટે ગયો. બધા મહાત્માની સામે પોતાની પરેશાની કહી રહ્યા…
Read More...
Read More...
ગુજરાતનો વધુ એક જવાન સરહદે માં ભોમનું રક્ષણ કરતા શહીદ, પરિવાર શોકમાં ગરકાવ
વડોદરા શહેરના બીએસએફના જવાને આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન જીવ ગુમાવ્યો છે. બીએસએફ જવાન સંજય સાધુ બીએસએફમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા શહીદ જવાનના પરિવારમાં શોકનું…
Read More...
Read More...
નેશનલ હાઈવે પરના ખાડાથી SUVની હાલત ખટારા જેવી થતા કાર ચાલકે ટોલ ટેક્સ આપવાનો જ ઈન્કાર કરી દીધો જુઓ…
ચિલોડા-હિંમતનગર વચ્ચે પસાર થતાં નેશનલ હાઈવેનું સિક્સ લેન કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યાં કામગીરી ચાલે છે તે ટોલ રોડ છે. પરંતુ ચોમાસામાં ભારે વરસાદને કારણે રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. ત્યારે એક કાર ચાલકે કંટાળીને ટોલ ટેક્સ…
Read More...
Read More...
ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં ઉત્પન…
ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલું ટપકેશ્વર મહાદેવનું પોરાણિક મંદિર બન્યું શ્રધાળુઓની આસ્થાનું પ્રતિક. ગીરમાં આવેલી ગુફામાં જ્યાં જ્યાં ટપકે છે પાણી ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવલિંગ. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મીની અમરનાથ…
Read More...
Read More...