એક વેપારી શહેરમાં ટોપી વેચવા જતો હતો, રસ્તામાં વાંદરા તેની ટોપીઓ કાઢી લેતા હતા, વેપારી પોતાની ટોપી…
આપણે બધાએ બાળપણમાં વાંદરા અને ટોપીવાળાની કહાણી જરૂર સાંભળી હશે, પરંતુ સમયની સાથે આ કહાણીમાં પણ ફેરફાર આવ્યો છે. આજે અમે તમને વાંદરા અને ટોપીવાળાની નવી કહાણી જણાવી રહ્યા છીએ, જે આ મુજબ છે.
વાંદરા પણ સમજી ગયા વેપારીની ચાલાકી
કોઈ ગામમાં…
Read More...
Read More...
ધામપ્રાપ્તિનો સરળ માર્ગ બતાવતો – મુક્તિનો મહામંત્ર
લેખક: શ્રી વિમલશંકર શાસ્ત્રી (સાહિત્યાચાર્ય, સાહિત્યરત્ન)
गुणातीतोऽक्षरंब्रह्म, भगवान्पुरुषोतमः।
जनो जानन् इदं सत्यं, मुत्व्यते भवबन्घनात्॥
'સ્વામિનારાયણ પ્રકાશ'ના પહેલે જ પાને કાયમ ઉપરોક્ત મુક્તિમંત્ર એટલે કે ધામપ્રાપ્તિનો સરળ…
Read More...
Read More...
શું તમને ખબર છે? ATM કાર્ડની સાથે મફતમાં મળે છે 10 લાખ રુપિયાનો વીમો, જાણો વિગતે
તમે હંમેશાં તમારા એટીએમ કાર્ડનો ઉપયોગ રોકડ ઉપાડવા અથવા ખરીદી કરવા માટે કરો છો. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બેંકો દ્વારા જાહેર કરાયેલા રૂપે કાર્ડ પર તમને 10 લાખ રૂપિયાનો નિશુલ્ક વીમો પણ મળે છે. તમે દેશની કોઈપણ બેંકમાં બેંક ખાતું…
Read More...
Read More...
રાજકોટનાં ભાઇ-બહેન CAની ફાઇનલ પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ એક સાથે થયા ઉતિર્ણ
રાજકોટ મહાનગરપાલિકામાં ઓડિટ શાખામાં ફરજ બજાવતા અશોક રાયજાદાના પુત્ર તથા પુત્રીએ એક સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષામાં સફળતા મેળવી છે. ભાઇ-બહેને સી.એ.ના બંને ગ્રૂપની પરીક્ષા પ્રથમ પ્રયત્ને એકસાથે પાસ કરી હીર ઝળકાવ્યું છે.
મળતી…
Read More...
Read More...
સરદાર સરોવર નર્મદા ડેમ 132.61 મીટર, ફરી 11 દરવાજા ખોલાતાં નદી બે કાંઠે, ગામોની અવર-જવર બંધ
ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર…
Read More...
Read More...
માં વગરની નિરાધાર બાળકીને સરકારી અધિકારી દંપતિએ દત્તક લઈ સમાજને આપ્યું અનોખું ઉદાહરણ
આણંદ જિલ્લાના વાસદ સીએચસી સેન્ટરમાં જન્મેલી બાળકીની માતાનું મૃત્યુ થયુ હતું. આથી આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની આણંદના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ચિત્રા રત્નુએ આ બાળકીને દત્તક લીધી છે. આમ આ આણંદના શિક્ષિત…
Read More...
Read More...
ગરોળી અને વંદાથી છૂટકારો મેળવવા આજે જ અજમાવો આ યુક્તિ, ખુબજ કામ લાગશે આ ટીપ્સ
ગરોળીનું નામ સાંભળતા જ કેટલાય લોકો ડરી જાય છે. ભલે ગરોળી એક નાનકડો જીવ છે પરંતુ જો ઘરની કોઈ દીવાલ પર કે પછી ઓફિસની કોઈ દીવાલ પર અચાનક જો ગરોળી ફરતી જોવા મળે તો કેટલાય લોકોને બીક લાગે છે અને બૂમા બૂમ કરવા લાગે છે. જેમા કેટલીક ગરોળી ઝેરી પણ…
Read More...
Read More...
એક વેપારી પાસે હતા બે હીરા, જેમાં એક અસલી અને બીજો નકલી હતો, તેણે રાજાને કહ્યું કે કોઈ આ હીરાને ઓળખી…
કોઈ નગરમાં એક રાજા રહેતો હતો. એક દિવસ તેની પાસે એક વેપારી આવ્યો. તેણે રાજાને કહ્યું કે મારી પાસે બે હીરા છે, બંને એક જેવા દેખાઇ છે, પરંતુ તેમાંથી એક નકલી છે અને બીજો અસલી. જો તમે અથવા તમારા નગરમાં કોઈ અન્ય એ જણાવી દે કે ક્યો હીરો અસલી છે…
Read More...
Read More...
સબ દર્દોં કી એક દવા – ‘ભગવાન ભજી લેવા’ – સ્વયંપ્રકાશદાસ (પૂજ્ય ડૉક્ટર…
સંસ્કૃતમાં એક પ્રચલિત સુભાષિત છે :
'શતં વિહાય ભુક્તવ્યં સહસ્રં સ્નાનમાચરેત્,
લક્ષં વિહાય દાતવ્યં કોટિં ત્યકત્વા હરિં ભજેત્...'
સો કામ મૂકીને જમી લેવું, હજાર કામ મૂકીને સ્નાન કરી લેવું જોઈએ. કરોડ કામ મૂકીને ભગવાન ભજી લેવા. કબીરજી…
Read More...
Read More...
માકડ કરડવાથી થઈ શકે છે પાંચ પ્રકારની બીમારીઓ, ગાદલા-કપડા ખાસ ચકાસજો
માકડ સફરજનના બીજથી પણ નાનું જીવ છે. જે માણસોનું લોહી ચૂસે છે. જો તમને સવારે ઉઠ્યા પછી ખંજવાળ આવવા લાગે અને પથારીમાં લોહીના ડાઘા દેખાવા લાગે તો સાવધાન થઈ જાવ. બની શકે તમારી પથારી પર મચ્છર હોય. આવો જાણીએ માકડ કરડવાથી કેવી સમસ્યાઓ થઈ શકે..…
Read More...
Read More...