અમદાવાદ, વડોદરા અને સુરતથી એક-બે દિવસના પ્રવાસ માટે બેસ્ટ છે આ જગ્યા, જાણો વિગતે..

મોટાભાગના લોકોના ઘરે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જો કામધંધા કે નોકરીમાં લાંબી રજાઓ પાળી શકો તેમ ન હોવ તો એક દિવસ માટે પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા માટે આ જગ્યા ખૂબ જ મજાની છે. વન ડે ટ્રિપ માટે તમારે બહુ દૂર જવાની જરુર નથી.…
Read More...

એક નગરમાં ધનવાન શેઠ પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી પરંતુ તે હંમેશાં અશાંત રહેતા હતા. એક દિવસ તે…

જાણીતી લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક નગરમાં ધનવાન શેઠ રહેતો હતો. તેની પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી, ઘર-પરિવારમાં પણ કોઈ પરેશાની ન હતી, પરંતુ તે હંમેશાં અશાંત રહેતો હતો. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયો. શેઠે સંતને પોતાની…
Read More...

ભારતીય મૂળની 16 વર્ષની એન્જલે ગરીબ બાળકોની મદદ માટે 45 કિમી તરીને 42 લાખ રૂપિયા ભેગા કર્યા

ગરીબ બાળકોની મદદ માટે 16 વર્ષની એન્જલ મોરેએ 2 લાખ રૂપિયા એકઠા કર્યા છે. આ પૈસા તેણે પાણીમાં 45 કિમી સુધી તરીને ભેગા કર્યા છે.​​​​​​એન્જલ અમેરિકાના મેનહટનમાં રહે છે અને લોકોની મદદ કરવા માટે તે ફંડ એકઠું કરી રહી છે. તેનું કહેવું છે કે આ તેના…
Read More...

વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે અમદાવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી-મારામારી,…

ઇસનપુરમાં ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ લેતો વિડીયો બહાર આવતા ભાજપની છબી ખરાડાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના જ પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી અને મારામારી સામે આવી છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ…
Read More...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બે બસોનો અકસ્માત, 25થી વધુ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત મહિલાને હેલિકોપ્ટર દ્વારા…

રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 25થી વધુ બસ સવાર ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને ગરૂડેશ્વર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જન્માષ્ટમીની રજાના પગલે પ્રવાસીઓના ઘસારા વચ્ચે…
Read More...

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું 67 વર્ષની ઉંમરે AIIMS હોસ્પિટલમાં નિધન, ઘણાં સમયથી બીમાર હતા

ભારતના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. અરૂણ જેટલીએ દિલ્હીની AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સૌ પ્રથમ વખત 1999માં અટલજીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. જેટલી નાણાં,…
Read More...

એક રાજાએ મંત્રીને કહ્યું કે ક્યા જીવ-જંતુ બિનજરૂરી છે, શોધ પછી જાણવા મળ્યું કે માખી અને કરોળિયા…

પ્રાચીન સમયમાં એક રાજા હતો. એક દિવસ તેણે પોતાના મંત્રીઓને આદેશ આપ્યો કે રાજ્યમાં તપાસ કરો કે ક્યા-ક્યા જીવ-જંતુ ઉપયોગી નથી. મંત્રીઓએ ઘણા દિવસ સુધી તપાસ કરી. તપાસ પછી મંત્રીઓએ રાજાને કહ્યું કે જંગલી માખી અને કરોળિયા એકદમ વ્યર્થ છે. તેનો…
Read More...

માતૃપ્રેમની હૃદયસ્પર્શી તસવીર: દુર્ગમ પહાડ અને પથરાળ રસ્તો ખૂંદી આદિવાસી માતા બીમાર બાળકને ઊંચકી 10…

નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના અતિવૃષ્ટિ કારણે મોલગી-અક્કલકુવા રસ્તા ઉપર આવેલા નાના મોટા પુલ અને રસ્તા વરસાદમાં ધોવાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. સાતપુડા વિસ્તારમાં પહાડ પર રહેતા ગ્રામજનો પગપાળા ચાલીને જવું પડી રહ્યું છે.…
Read More...

મા કાર્ડ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર નહીં થાય, સરકારી…

`મા' અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ 11 પ્રકારની બીમારી માટેની 195 જેટલી વિવિધ સારવારની સેવાઓ રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો માટે રિઝર્વ કરાતાં હવેથી આ યોજના અંતર્ગત લાભાર્થી આવી સારવાર માન્ય ખાનગી દવાખાનામાં હવેથી નહીં મેળવી શકે.…
Read More...

SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજી દેવનંદનદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા

SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજી (પ. પૂ. દેવનંદનદાસજી સ્વામી) 87 વર્ષની વયે મનુષ્યદેહનો ત્યાગ કરી તા. 22/08/2019 ના રોજ રાત્રે 10:10.વાગ્યે અંતર્ધ્યાન થયા. છેલ્લા કેટલાક સમયથી વાસણા મંદિર મુકામે પ.પૂ.બાપજીની સારવાર ચાલી રહી…
Read More...