નવી પહેલ: પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઇને જેતલસર રેલવે સ્ટેશન પર કેળના પાનમાં નાસ્તો અને જમવાનું પીરસાય છે

પશ્ચિમ રેલવે ભાવનગર રેલ મંડળ દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઇને નવી પહેલ શરૂ કરી છે. જેતલસર રેલવે સ્ટેશન કેટરિંગ સ્ટોલ પર જમવાનું અને નાસ્તો કેળના પાનમાં પરોસવામાં આવી રહ્યું છે. તેમજ સૂકાયેલા પાનમાંથી બનાવેલા વાસણમાં પરોસવામાં આવી રહ્યું છે. ભાવનગર રેલવે મંડળ દ્વારા પ્લાસ્ટિકમુક્ત ભારત અભિયાનને ટેકો આપી શરૂઆત કરવામાં આવી છે. ● ભાવનગર રેલ્વે […]

આશરે 2 વર્ષ કેસ ચાલ્યા પછી પતિ-પત્નીના ડિવોર્સ થઈ ગયા, બંનેના સંબંધી આ નિર્ણયથી ખુશ હતા, ઘણા સમય પછી પતિ-પત્નીએ એકબીજા સાથે વાતો કરી, બંનેને થયો પોતાની ભૂલનો અહેસાસ, જાણો તેના પછી શું થયું?

આશરે 2 વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યા પછી પતિ-પત્નીનો તલાક થઈ ગયો. બંનેના સંબંધીઓ પણ આ વાતથી ખૂબ ખુશ હતા કે ચલો હવે કોર્ટ-કચેરીના ચક્કરથી છુટકારો મળશે. બંને પોતાનું જીવન હવે નવેસરથી શરૂ કરી શકશે. કોર્ટની બહાર જ્યાં યુવતીના સંબંધીઓ ચ્હા પી રહ્યા હતા ત્યાં યુવકના સંબંધીઓ પણ આવ્યા. બંને પક્ષોએ એકબીજાની તરફ જોયું અને પછી […]

ભૂખ્યા પેટે પીઓ સંચળનું પાણી, નહીં થાય કોઇપણ ખતરનાક બીમારી, જાણો તેના ફાયદા

વ્યસ્ત લાઇફમાં લોકો પાસે સ્વસ્થ રહેવા માટે પણ સમય મળતો નથી. જેથી અનેક ગંભીર બિમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તમે સ્વસ્થ રહેવા માટે એક ઘરગથ્થુ ઉપાય કરી શકો છો. રોજ તમે મીઠાનું પાણી પીશો તો ઘણી બિમારીઓ દૂર થઇ શકે છે. તેમજ મીઠામાં રહેલા 80થી પણ વધારે મિનરલ્સ તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે વધારે […]

પીયુસી કઢાવીને આવતો બાઈક સવાર હાઇવેના ખાડાને લઇ પટકાતાં ટેન્કર નીચે કચડાયો, ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

સુરતઃ પલસાણા તાલુકાના કરણ ગામના પેટ્રોલ પંપ પરથી PUC કઢાવી ઘરે પરત ફરી રહેલા ચલથાણના બાઈક સવારનું ઘર નજીક ટેન્કર અડફટે અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતનું મુખ્ય કારણ હાઇવે પરના ખાડા હોવાનું બહાર આવતા કરણ ગામ સરપંચ સહિતના આગેવાનો મળી ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. હાઈવે પર ઊતરી આવી 3 કલાક ચક્કાજામ કરી માર્ગ બંધ કર્યો હતો, […]

એક મહિલાએ આદરેલી પહેલ આજે બની ગઈ છે સંધ્યા શાળા, શાહીબાગની 8 ગૃહિણીએ ફૂટપાથ પર શરૂ કરી સ્કૂલ, બાળકોને મફતમાં આપે છે શિક્ષણ

અત્યંત ગરીબ વર્ગના અને પૈસાના અભાવે મોંઘા ટયૂશનનો ભાર નહીં વેઠી શકતા વિદ્યાર્થીઓને શાહીબાગની ગૃહિણીઓ મફતમાં ટ્યૂશન આપે છે. એક ગૃહિણીએ કરેલી શરૂઆત આજે સંધ્યા શાળા ફાઉન્ડેશન તરીકે ઓળખાય છે. જ્યાં 200 ગરીબ બાળક દરરોજ સાંજે શિક્ષણ મેળવી રહ્યા છે. બાળક દીઠ રૂ.500 આપવાનું નક્કી કર્યું 3 વર્ષથી કાર્યરત સંધ્યા શાળા ફાઉન્ડેશન સાથે સંકળાયેલી 8 […]

આર્થિક ભીંસને કારણે રત્નકલાકારનો ઝેરી દવા પી કર્યો આપઘાત, સંબંધીને ફોન કરી કહ્યું, હું કંટાળી ગયો છું

આર્થિક ભીંસને કારણે રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન કરીને કહ્યું હતું કે, હું કંટાળી ગયો છે અને દવા પીધી છે. ત્યારબાદ રત્નકલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીઆરટીએસ કેનાલ રોડ પર ઝેરી દવા પીધી સરથાણાની શ્યામધામ સોસાયટી ખાતે રહેતા 30 વર્ષીય રાજુ નટવર […]

પિતૃઓ સાથે પશુ-પક્ષીઓનો શું સંબંધ છે? શ્રાદ્ધમાં તેમના અનોખાં મહત્ત્વ વિશે જાણો અને શેર કરો

પિતૃપક્ષમાં આપણાં પિતૃઓ ધરતી પર આવીને આપણને આશીર્વાદ આપે છે. આ પિતૃઓ પશુ-પક્ષીઓના માધ્યમથી આપણી પાસે આવે છે. તેઓ આ જીવોના માધ્યમથી જ ભોજન ગ્રહણ કરે છે. પિતૃઓ પશુ-પક્ષીઓના સ્વરૂપમાં ધરતી પર આવીને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. જેથી શ્રાદ્ધપક્ષમાં પશુ-પક્ષીઓની સેવા કરવી જરૂરી માનવામાં આવે છે. આજે જાણો શ્રાદ્ધમાં પશુ-પક્ષીઓની સેવા કરવાનું મહત્ત્વ શું […]

માનવતાનો અનન્ય દાખલો: આગમાં પરિવાર ભડથું થઈ ગયું હતું, 45 દિવસની હેનીને ફરીસ્તા બનીને લિંબાસીયા દંપતીએ દત્તક લીધી અને સારવાર કરવા માટે ઘરવખરી પણ વેચી નાખી

આઠ મહિના પહેલાં મોટા વરાછા નજીક વેલંજામાં ગેસ લિકેજમાં ફલેશ ફાયરથી પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 45 દિવસની દીકરી ‘હેની’ સહિત અમરેલીના કોલડીયા પરિવારના 6 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતાં. આ ઘટનામાં 6 પૈકી 4 જણાં મોતને ભેટતા 45 દિવસની હેનીએ મોટા ભાઇ, નાની અને માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બાળકી […]

સુરત મહાનગરપાલિકાના સિનિયર ક્લાર્કની બ્રેઈનડેડ પત્નીના અંગદાનથી પાંચને મળ્યું નવું જીવન

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વરાછાઝોનમાં RTI વિભાગમાં સીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશ મોદીએ તેમના પત્ની સોનલબેન બ્રેઈનડેડ જાહેર થયાં હતાં. બે દીકરીની માતા બ્રેઈનડેડ જાહેર થતાં તેઓના કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવુંજીવન આપી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી માનવતાની મહેક ફેલાવવામાં આવી હતી. શારિરીક તકલીફ થતાં સારવાર ચાલુ કરી​​​​​​​ મુંબઈવડ બેગમપુરા […]

આવી રીતે દરરોજ લીંબૂ-આદુના પાણીનું કરો સેવન, 1 જ સપ્તાહમાં ઊતરશે વજન

લીંબૂ-આદુના આ ડ્રિંકથી તમે ઝડપથી વજન ઓછું કરી શકો છો. આ શરીરના ઝેરી તત્વોને બહાર નિકાળવાની સાથે સાથે મેટબૉલિઝ્મને ફાસ્ટ કરી શકો છો. વજન ઓછું કરવા માટે આપણે તમામ પ્રયત્નો કરીએ છીએ. પરંતુ ખૂબ મહેનત બાદ પણ તમારું વજન યોગ્ય રીતે ઓછું થતું નથી. એનું સૌથી મોટું કારણે એ છે કે તમે એક્સરસાઇઝમાં તો પૂરું […]