નવી પહેલ: પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઇને જેતલસર રેલવે સ્ટેશન પર કેળના પાનમાં નાસ્તો અને જમવાનું પીરસાય છે
પશ્ચિમ રેલવે ભાવનગર રેલ મંડળ દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઇને નવી પહેલ શરૂ કરી છે. જેતલસર રેલવે સ્ટેશન કેટરિંગ સ્ટોલ પર જમવાનું અને નાસ્તો કેળના પાનમાં પરોસવામાં આવી રહ્યું છે. તેમજ સૂકાયેલા પાનમાંથી બનાવેલા વાસણમાં પરોસવામાં આવી રહ્યું છે. ભાવનગર રેલવે મંડળ દ્વારા પ્લાસ્ટિકમુક્ત ભારત અભિયાનને ટેકો આપી શરૂઆત કરવામાં આવી છે. ● ભાવનગર રેલ્વે […]