અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત, તમામ મૃતકો ભરૂચના રહેવાસી

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે (Ahmedabad Vadodara Express way) પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Accident) માં 5 લોકોના મોત નિપજ્યા છે. મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામની સીમમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. કાર ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી. કારના ડ્રાઈવરને ઝોકુ આવી જતા કાર […]

રાજકોટમાં ભારે વરસાદના કારણે પટેલ પરિવારની કાર તણાઇ, લગ્નપ્રસંગમાં જતી 3 મહિલાઓના મોત

રાજકોટના જામ કંડોરણા તાલુકાના રામપર ગામની ભારે વરસાદને કારણે નદીમાં ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ હતી જેને પગલે કારમાં સવાર લોકોમાંથી બે મહિલઓના મોત થયા છે જ્યારે કાર ચાલકને બચાવી લેવાયો છે અને એક મહિલાની શોધખોળ હજુ ચાલુ છે. રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે પુરની સ્થિતિનું નિર્માણ કર્યુ છે જેમાં કાલે રાજકોટના રામપર […]

રાતે સૂતા સમયે દુખે છે તમારા પગ તો હોય શકે છે આ મોટા કારણ, આ સમસ્યાથી રાહત મેળવવાના ઉપાયો જાણો અને શેર કરો

આજના સમયમાં લોકો તેમના કામને લઇને એટલા તણાવમાં રહે છે કે જ્યારે થાકીને હારીને પથારીમાં સૂઇ જાય છે. પરંતુ તે સમયે લોકોને પગમાં દુખાવો થવા લાગે છે. એવામાં લોકોને ઉંઘ આવતી નથી. પગમાં દુખાવાને લઇને લોકોને તબિયત ખરાબ થઇ જાય છે. જે કોઈ બીમારીનું કારણ નથી, ખાસ કરીને શરીરમાં કેટલાક પ્રકારનાં ખનિજોની ઉણપના કારણે થાય […]

બે બ્રહ્મચારી સાધુ નદીના કિનારે ઊભા હતા, બીજા કિનારે એક યુવતી હતી તેને નદી પાર કરવી હતી પરંતુ નાવ નહોતી, એક બ્રહ્મચારીએ તેને પીઠ ઉપર ઉપાડી નદી પાર કરાવી દીધી, બીજાએ તેને કહ્યુ – તે મહિલાને સ્પર્શ કર્યુ છે અને આ પાપ છે, જાણો પછી શું થયું?

એક પ્રાચીન લોકકથા છે. એક નગરની બહાર આશ્રમ હતો. તે બ્રહ્મચારી સાધુઓનો હતો. ત્યાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો. બધા બ્રહ્મચારી સાધુઓને સખત સૂચના આપેલી હતી કે મહિલાથી દૂર રહો. તેમનો સ્પર્શ ન કરો જેથી મનમાં કોઈ કામ ભાવના ન જાગે. બધા બ્રહ્મચારી સાધુ તેનું સંપૂર્ણ ઇમાનદારીથી પાલન પણ કરતા હતા. આ આશ્રમના સાધુઓની પ્રસિદ્ધિ સંપૂર્ણ […]

પ્રેમ આંધળો હોય છે! આ કહેવતને સાર્થક કરતી ધટના સામે આવી, પરણિતાને પાણીપુરી ખાતા થયો પ્રેમ, પાણીપુરીવાળાએ દગો કર્યો તો ભર્યું હિચકારી કૃત્ય

કહેવાય છે પ્રેમ આંધળો હોય છે, જેમાં કોઇ વ્યક્તિ પડે તો તેના સારા ખોટાનું ભાન રહેતું હતું. આવી એક ઘટના હાલ સુરતમાં સામે આવી છે. અહીં એક પરણિતાને એક પાણીપુરી વેચવાવાળા સાથે પ્રેમ થયો હતો. પરંતુ પાણીપુરીવાળાએ પ્રેમમાં દગો કરતા ભાંગી પડેલી પરિણીતાએ મોતને વ્હાલું કર્યું હતું. પાણીપુરીવાળાએ પ્રેમમાં દગો આપતા નાસીપાત થયેલી ઉધનાની પરિણીતાએ […]

ચોપડાની અંદર દીકરી લખતી હતી સુસાઈડ નોટ, માતા જોઈ જતાં થયો આ હચમચાવી દેનારો ખુલાસો, સુસાઈડ નોટમાં જે વસ્તુ લખી તે વાંચીને તમારા પણ હોશ ઉડી જશે

અમરેલીમાં એક દીકરી લેશન કરવાની આડમાં સુસાઈડ નોટ લખી રહી હતી. માતાને કાંઈક અજુગતું લાગતાં તેણે દીકરીનો ચોપડો ચેક કર્યો હતો. અને બાદમાં માતાએ જે જોયું તે જોઈને તેનાં હોશ ઉડી ગયા હતા. કેમ કે, દીકરી ચોપડામાં સુસાઈડ નોટ લખી રહી હતી. સગીરાએ સુસાઈડ નોટમાં 6 જેટલાં શખ્સોનાં નામ લખી તેઓએ ગેંગરેપ કર્યો હોવાની વાત […]

લ્યો બોલો, દિલ્હીના ગુજરાત ભવનમાં સરકારી બાબુ માટે ભાડું રૂ.350, જનતા માટે 5 હજાર ભાડું, જાણો ગુજરાત ભવનના ચાર્જીસ

થોડા દિવસ પહેલાં જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું તેમાં રોકાણ માટેના ચાર્જનું લિસ્ટ ગુજરાત સરકારે બહાર પાડ્યું છે. ગુજરાતના બાબુઓએ ભેગા થઇને પોતાના માટે સૌથી ઓછો ચાર્જ નક્કી કર્યો છે. ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ન્યાયમૂર્તિઓ સહિતના લોકોએ પણ આ અધિકારીઓ કરતાં વધુ ચાર્જ ભોગવવો પડશે. સરકારી પ્રતિનિધિ ન હોય […]

આ વખતે ચોમાસું ગુજરાતમાં નવરાત્રી જ નહીં દિવાળી સુધી લડી લેવાના મૂ઼ડમાં, ફરી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય

રાજ્યમાં જાણે મેઘરાજા મહેરબાન હોય તેમ વરસાદી સીઝન પુરી થઇ ગઇ હોવા છતાં જવાનું નામ લેતી નથી. આ વખતે ચોમાસું લડી લેવાના મૂડમા દેખાઇ રહ્યું છે, એટલે કે હવામાન વિભાગના મતે ગુજરાતમાં છેક દિવાળી સુધી મેઘરાજા મનમૂકીને વરસશે તેવી આગાહી કરી છે. આ તમામ વાતો વચ્ચે જો કોઇને સૌથી વધુ ફર્ક પડતો હોય તો તે […]

દેવી ભાગવત પ્રમાણે નવરાત્રિમાં માતા ક્યાં વાહન ઉપર સવાર થઈને આવે છે અને વિદાય લે છે? જાણો અને શેર કરો

દેવી ભાગવત પ્રમાણે આસો સુદ એકમથી નોમ તિથિના નવ દિવસ દેવી પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસોને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બર, રવિવારથી શારદીય નવરાત્રિ શરૂ થઇ રહી છે. 8 ઓક્ટોબર, મંગળવારે દશેરા ઉજવવામાં આવશે. જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી પ્રમાણે માતા દુર્ગાનું વાહન સિંહ છે, પરંતુ દર […]

તળેલું લસણ ખાવાથી થાય છે અઢળક ફાયદા, ગળામાં થતી બળતરા થશે દૂર જાણો એના ફાયદા અને શેર કરો

તળેલા લસણમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વ અને પ્રોટેક્ટિવ કમ્પાઉન્ડ રહેલા હોય છે જે અનેક પ્રકારની બીમારીઓથી લડવામાં આપણી મદદ કરે છે. તેમા ઔષધીય ગુણ હોવાના કાણે તેનો ઉપયોગ દરેક પ્રકારની બીમારીમાં કરવામાં આવે છે. લસણ વગર કોઇપણ વાનગી અધૂરી છે. તે ખોરાકનો સ્વાદ વધારે છે. ખૂબ ઓછા લોકો હશે જે લસણ ખાવાનું પસંદ કરશે નહીં. […]