રાતે સૂતા સમયે દુખે છે તમારા પગ તો હોય શકે છે આ મોટા કારણ, આ સમસ્યાથી રાહત મેળવવાના ઉપાયો જાણો અને…
આજના સમયમાં લોકો તેમના કામને લઇને એટલા તણાવમાં રહે છે કે જ્યારે થાકીને હારીને પથારીમાં સૂઇ જાય છે. પરંતુ તે સમયે લોકોને પગમાં દુખાવો થવા લાગે છે. એવામાં લોકોને ઉંઘ આવતી નથી. પગમાં દુખાવાને લઇને લોકોને તબિયત ખરાબ થઇ જાય છે. જે કોઈ બીમારીનું…
Read More...
Read More...
બે બ્રહ્મચારી સાધુ નદીના કિનારે ઊભા હતા, બીજા કિનારે એક યુવતી હતી તેને નદી પાર કરવી હતી પરંતુ નાવ…
એક પ્રાચીન લોકકથા છે. એક નગરની બહાર આશ્રમ હતો. તે બ્રહ્મચારી સાધુઓનો હતો. ત્યાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો. બધા બ્રહ્મચારી સાધુઓને સખત સૂચના આપેલી હતી કે મહિલાથી દૂર રહો. તેમનો સ્પર્શ ન કરો જેથી મનમાં કોઈ કામ ભાવના ન જાગે. બધા બ્રહ્મચારી…
Read More...
Read More...
પ્રેમ આંધળો હોય છે! આ કહેવતને સાર્થક કરતી ધટના સામે આવી, પરણિતાને પાણીપુરી ખાતા થયો પ્રેમ,…
કહેવાય છે પ્રેમ આંધળો હોય છે, જેમાં કોઇ વ્યક્તિ પડે તો તેના સારા ખોટાનું ભાન રહેતું હતું. આવી એક ઘટના હાલ સુરતમાં સામે આવી છે. અહીં એક પરણિતાને એક પાણીપુરી વેચવાવાળા સાથે પ્રેમ થયો હતો. પરંતુ પાણીપુરીવાળાએ પ્રેમમાં દગો કરતા ભાંગી પડેલી…
Read More...
Read More...
ચોપડાની અંદર દીકરી લખતી હતી સુસાઈડ નોટ, માતા જોઈ જતાં થયો આ હચમચાવી દેનારો ખુલાસો, સુસાઈડ નોટમાં જે…
અમરેલીમાં એક દીકરી લેશન કરવાની આડમાં સુસાઈડ નોટ લખી રહી હતી. માતાને કાંઈક અજુગતું લાગતાં તેણે દીકરીનો ચોપડો ચેક કર્યો હતો. અને બાદમાં માતાએ જે જોયું તે જોઈને તેનાં હોશ ઉડી ગયા હતા. કેમ કે, દીકરી ચોપડામાં સુસાઈડ નોટ લખી રહી હતી. સગીરાએ…
Read More...
Read More...
લ્યો બોલો, દિલ્હીના ગુજરાત ભવનમાં સરકારી બાબુ માટે ભાડું રૂ.350, જનતા માટે 5 હજાર ભાડું, જાણો ગુજરાત…
થોડા દિવસ પહેલાં જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું તેમાં રોકાણ માટેના ચાર્જનું લિસ્ટ ગુજરાત સરકારે બહાર પાડ્યું છે. ગુજરાતના બાબુઓએ ભેગા થઇને પોતાના માટે સૌથી ઓછો ચાર્જ નક્કી કર્યો છે. ગુજરાત સરકારના…
Read More...
Read More...
આ વખતે ચોમાસું ગુજરાતમાં નવરાત્રી જ નહીં દિવાળી સુધી લડી લેવાના મૂ઼ડમાં, ફરી સાયક્લોનિક સિસ્ટમ…
રાજ્યમાં જાણે મેઘરાજા મહેરબાન હોય તેમ વરસાદી સીઝન પુરી થઇ ગઇ હોવા છતાં જવાનું નામ લેતી નથી. આ વખતે ચોમાસું લડી લેવાના મૂડમા દેખાઇ રહ્યું છે, એટલે કે હવામાન વિભાગના મતે ગુજરાતમાં છેક દિવાળી સુધી મેઘરાજા મનમૂકીને વરસશે તેવી આગાહી કરી છે. આ…
Read More...
Read More...
દેવી ભાગવત પ્રમાણે નવરાત્રિમાં માતા ક્યાં વાહન ઉપર સવાર થઈને આવે છે અને વિદાય લે છે? જાણો અને શેર…
દેવી ભાગવત પ્રમાણે આસો સુદ એકમથી નોમ તિથિના નવ દિવસ દેવી પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસોને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બર, રવિવારથી શારદીય નવરાત્રિ શરૂ થઇ રહી છે. 8 ઓક્ટોબર, મંગળવારે દશેરા ઉજવવામાં…
Read More...
Read More...
તળેલું લસણ ખાવાથી થાય છે અઢળક ફાયદા, ગળામાં થતી બળતરા થશે દૂર જાણો એના ફાયદા અને શેર કરો
તળેલા લસણમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વ અને પ્રોટેક્ટિવ કમ્પાઉન્ડ રહેલા હોય છે જે અનેક પ્રકારની બીમારીઓથી લડવામાં આપણી મદદ કરે છે. તેમા ઔષધીય ગુણ હોવાના કાણે તેનો ઉપયોગ દરેક પ્રકારની બીમારીમાં કરવામાં આવે છે. લસણ વગર કોઇપણ વાનગી અધૂરી છે. તે…
Read More...
Read More...
વેપારી ગધેડા ઉપર મીઠાંના કોથળા રાખીને જઈ રહ્યો હતો, ત્યારે ગધેડાનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી…
પ્રાચીન સમયમાં એક મીઠાંનો વેપારી હતો. તેની પાસે એક ગધેડો હતો. રોજ સવારે તે ગધેડા ઉપર મીઠાંના કોથળા નાખીને આજુબાજુના ગામમાં વેચવા જતો હતો. રસ્તામાં એક નદી પણ હતી અને તેના ઉપર પુલ બનેલો હતો. વેપારી તે પુલથી ગધેડાને લઈને વેપાર માટે જતો હતો.…
Read More...
Read More...
કપડવંજના વાઘજીપુરની દીકરી શ્વેતા ઓસ્ટ્રેલિયામાં બની પાયલોટ, વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું
કપડવંજ તાલુકાના વાઘજીપુરના પોપટસિંહ સોમસિંહ ચૌહાણની દીકરી શ્વેતા હોરસમ વિકટોરીયા ઓસ્ટ્રેલિયા ખાતે વર્ષ 2011થી રહે છે. શ્વેતા ચૌહાણ, BA, PTC, B-Ed અને માસ્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરી સાથે સાથે કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવી આજથી…
Read More...
Read More...
