અતિવૃષ્ટિને કારણે પોતાનો ઊભો પાક બગડવાની ભીતિથી અરવલ્લીનાં ખેડૂતે આપઘાત કર્યો

આ વખતે રાજ્યભરમાં (Gujarat) અનરાધર વરસાદ (heavy rainfall) પડ્યો છે. હાલ નવરાત્રી શરૂ થઇ ગઇ તો પણ મેઘરાજાની બેટિંગ અટકતી જ નથી. ત્યારે અરવલ્લીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતે આપધાત કર્યો છે. મોડાસાનાં દધાલિયા ઉમેદપુર ગામનાં ખેડૂત જયંતીભાઇ પટેલે ઝેરી દવા પીને આપધાત કરી લીધો છે. હાલ પરિવાર અને પંથકમાં શોક છવાયો છે. પોલીસે અતિવૃષ્ટિને કારણે આપઘાત […]

ખેડૂતોને લઇને સૌથી માઠા સમાચાર: કપાસ, મગફળી, તલ, એરંડાના પાકને ભારે નુકસાન, ખેડૂતોની દિવાળી બગડશે

ગુજરાતમાં ચોમાસું સિઝનમાં પાછોતરા વરસાદથી ખેડૂતોના પાકો ઉપર વિપરીત અસર પડી છે. ખેડૂતોના કપાસનો પાક તૈયાર થવાની અણીયે સતત વરસાદના કારણે જીંડવા બળવા લાગ્યા છે અને કાળા પડી જવાના શરૂ થયા છે સાથે સાથે મગફળીનો પાક પણ જમીનમા કોહવાઇ રહ્યો છે. આ ઉપરાંત બાજરી, એરંડા, કપાસ, મગ, મઠ, અડદ અને તલનો પાક પણ નષ્ટ થઇ […]

રિક્ષા અને ટ્રેક્ટર ચલાવવા માટે પણ હવે કારનું લાઇસન્સ લેવું ફરજિયાત

રિક્ષા, લોડિંગ રિક્ષા તેમજ ટ્રેક્ટરના પાકા લાઇસન્સ માટે હવે કારનો ટેસ્ટ આપવો પડશે. ઉપરાંત રિક્ષાના લાઇસન્સ માટે ધો.8 પાસ તેમજ બેઝનો નિયમ પણ રદ કરાયો છે. આ નિયમનો રાજ્યની મોટાભાગની આરટીઓમાં અમલ શરૂ થઈ ગયો છે, પરંતુ અમદાવાદમાં અધિકારીઓના વાંકે હજી સુધી અમલ થયો નથી. જેના લીધે રિક્ષાના 7 કેમ્પમાં હજુ સુધી એક પણ રિક્ષા […]

ત્રિશૂલિયા ઘાટમાં રેલિંગના કારણે ખાઇમાં ના પડી બસ અને બચી ગયા 50 લોકોના જીવ….!

અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 ઘવાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાના કારણે અમદાવાદ રિફર કરાયા છે. જીજે 1 એઝેડ 9795 નંબરની ડબલ ડેકર લકઝરી બસમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખુડેલ અને અન્ય ગામોથી લોકો ધાર્મિકયાત્રાએ નીકળ્યા હતા અને ઊંઝા, બહુચરાજી, અંબાજી […]

અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓની ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી મારી જતા 21 મુસાફરોના મોત, મોતની ચીચીયારીઓ ગુંજી

અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહેલા આણંદના આંકલાવ તાલુકાની 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-1 એઝેડ 9795 સોમવારે સાંજે ચાર વાગે ત્રિશુળિયા ઘાટના વળાંકમાં પલટી ખાતાં 21 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં.જ્યારે 55 જણને ઈજા પહોંચી હતી.જે પૈકી 20 જણને દાંતા અને 35 જણને પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં […]

દીકરાને પોતાના મિત્રો ઉપર ખૂબ અભિમાન હતું, પિતાએ રાતે 2 વાગે દીકરાના મિત્રના ઘરનું બારણું ખખડાવ્યું અને તેના પછી પોતાના મિત્રના ઘરે ગયા, ત્યાં એવું બન્યું કે દીકરાનું અભિમાન તૂટી ગયું. જાણો શું થયું હતું.

એક યુવકના ઘણા બધા મિત્ર હતા, આ વાત પર તેને અભિમાન હતું. તેના પિતાનો માત્ર એક જ મિત્ર હતો. એક દિવસ પિતાએ પોતાના દીકરાને કહ્યુ કે તારા આટલા બધા મિત્ર છે. ચાલ આજે રાતે તારા સૌથી સારા મિત્રની પરીક્ષા લઇએ. દીકરો આ વાત માટે તૈયાર થઈ ગયો. પિતા અને પુત્ર, બંને 2 વાગે દીકરાના મિત્રના […]

ગરબો એટલે શું? શું તમે જાણો છો ગરબામાં 27 છિદ્રો જ કેમ હોય છે? ગરબાનું મહત્વ જાણો અને શેર કરો

ગરબો દરેક ગુજરાતીના જીવનનું અભિન્ન અંગ છે. સદીઓથી આ નૃત્ય-ઉત્સવ આપણે ઉજવતા આવ્યા છીએ. ગરબો આપણા જીવનમાં એવો વણાઈ ગયો છે કે માત્ર નવરાત્રિએ જ નહીં કોઈપણ શુભપ્રસંગે આપણે ગરબે ઘૂમીએ છીએ. ગરબા વિના જાણે કે દરેક ગુજરાતીનો કોઈપણ પ્રસંગ અધૂરો જ રહી જાય છે. ગરબામાં આટલા ઓતપ્રોત થઈ ગયા પછી પણ ‘ગરબો’ શબ્દ કેવી […]

નવરાત્રિમાં નાની કન્યાઓનું પૂજન કરવાનું છે અનેરું મહત્ત્વ, જાણો અને શેર કરો

નવરાત્રિમાં નાની કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસોમાં કન્યાઓને સુંદર વસ્તુઓ ભેટ કરવાથી દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે નાની કન્યાઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિમાં તેમની પણ પૂજા કરવામાં આવે છે. નવ દિવસ સુધી કન્યાઓને વિવિધ વસ્તુઓ ભેટમાં આપવી જોઇએ. જાણો કયા દિવસે કઇ વસ્તુનું દાન […]

લંડનમાં ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં વેરાવળના સરકારી શિક્ષકની બે પુત્રીઓએ જુડોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું

લંડનમાં કોમનવેલ્થ ગેમ ચાલી રહી છે. આ ગેમમાં ગીરસોમનાથના ભાલકાતીર્થની બે દીકરીઓએ બાજી મારી છે. ગઇકાલે રમાયેલી જુડો કરાટે સ્પર્ધામાં ભારતનું નામ રોશન કર્યું હતું. આ બંને વેરાવળમાં આવેલી સરકારી શાળાના શિક્ષકની પુત્રીઓ છે. એકે ગોલ્ડ મેડલ અને બીજીએ સિલ્વર મેડલ મેળવી ગીરસોમનાથ સહિત દેશનું નામ રોશન કર્યું છે. સરકારી શાળાના શિક્ષકને બંને પુત્રીઓએ દેશનું […]

1 ઓક્ટોબરથી બદલાઈ જશે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સમગ્ર દેશમાં એક જેવા લાઈસન્સ અને આરસી બનાવવામાં આવશે

રાજ્યના ડ્રાઈવિંગ લાઈસન્સ ફોર્મેન્ટ અલગ થવાના કારણે થતી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં એક જવું ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન પહેલા જ જાહેર કરી દીધું છે. તેના અનુસાર, 1 ઓક્ટોબર 2019થી સમગ્ર દેશમાં ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) અને વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)નુ ફોર્મેટ એક […]