વાંદરાને અજગરે દબોચી લીધું, બચાવવા હજારો વાંદરાઓએ કર્યા પ્રયાસ પણ…. વાઈરલ થઈ ગયો વિડિઓ

હંમેશા ઉછળ કુદ કરનાર વાંદરો અજગરની ઝપટમાં આવી જાય એ વાત જરા ગળે ન ઉતરે તેવી લાગે. પરંતુ થાઈલેન્ડના નેશનલ પાર્કમાં એક એવા જ નજારો જોવા મળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં એક મોટા અજગરે વાંદરાઓના એક ઝુંડમાંથી એક વાંદરાને પોતાની ઝપેટમાં લઈ લીધો. ત્યાર બાદ ત્યાં હાજર ડજન જેટલા […]

નવા ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થતા સુરતમાં પોલીસે ફટકાર્યો એટલો દંડ કે, છોકરી ચોધાર આંસુએ રડવા લાગી

ગુજરાતમાં દિવાળી પછી ફરી એકવાર નવા ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થઈ જતાં પોલીસ અને પ્રજા વચ્ચે માથાકૂટનાં બનાવો વધવા લાગ્યા છે. સુરતમાં પોલીસે એક છોકરીને ટ્રાફિક દંડ બાબતે અટકાવી હતી. જે બાદ છોકરી અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ગરમાઈ જતાં મહિલા પોલીસને બોલાવી પડી હતી. પોલીસે છોકરીને 4700 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. […]

પાક નુકસાનના વળતરના નામે ખેડૂતો સાથે મશ્કરી: વીમા કંપનીઓના હૅલ્પલાઈન નંબર બંધ આવી રહ્યો છે

ખેડૂતો પાક વીમા માટે વરસાદથી થયેલા નુકસાનની અરજી કરી શકે તે માટે ખેડૂત હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી. પરંતુ હાલ આ ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. મહત્વનું છે કે કૃષિ સચિવે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. 1800 200 5142 યુનિવર્સલ સોમ્પો કંપનીનો ટોલ ફ્રી નંબર છે. ખેડૂતો ફરિયાદ માટે ફોન કરે […]

ગુજરાતના માથે ‘મહા’ વાવાઝોડાની આફત, આ તારીખે ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે

ગુજરાત પર ‘વાયુ’ બાદ ‘મહા’વાવાઝોડાની આફત આગામી 5 અને 7 નવેમ્બરના રોજ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મહા વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. […]

છઠ પૂજાના દિવસે સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવવું જોઈએ, આ મંત્રનો જાપ કરવો જોઈએ

ગુરુવાર 31 ઓક્ટોબરથી છઠ પૂજાનું પર્વ શરૂ થઈ ગયુ છે. શનિવાર, 2 નવેમ્બરે કારતક મહિનાના શુક્લ પક્ષની છઠ તિથિ છે. આ તિથિએ સંધ્યા સમયે સૂર્યને વિશેષ અર્ધ્ય આપવાની પરંપરા છે. રવિવાર, 3 નવેમ્બરે સવારે પણ સૂર્યને વિશેષ અર્ધ્ય આપવામાં આવશે અને પૂજા કરવામાં આવશે. છઠ પૂજાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છેૃ- છઠના દિવસે […]

થિયેટરમાં રાષ્ટ્રગીત વાગવા પર ઉભુ ન થવું પરિવારને પડ્યું ભારે, સિનેમા હોલમાં હાજર લોકોએ ભગાડી મૂકાયા

સિનેમા હોલમાં જ્યારે રાષ્ટ્રગીત શરૂ થયું તો એક પરિવાર રાષ્ટ્રગીતના સમ્માનમાં ઉભુ ન થયું. તે બાદમાં હોલમાં રહેલા લોકોએ આ પરિવારની સાથે ખરાબ વ્યવહાર કર્યો આ આખી ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે રાષ્ટ્રગીત દરમિયાન પોતાની સીટ પરથી ઉભા ન થવા પર હોલમાં રહેલા લોકો […]

સુરતમાં દાદર પરથી પડી જતાં બ્રેનડેડ થયેલા એકના એક દીકરાના અંગદાનથી પરિવારે પાંચને નવું જીવન આપ્યું

બીલીમોરામાં રહેતા સુથાર સમાજના પોતાના એકનો એક વ્હાલસોયા પુત્ર સમીર બ્રેનડેડ થતા પિતા અલ્પેશ મિસ્ત્રી અને પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. નવ વર્ષનો સમીર ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો પરંતુ તેના અંગોના દાન કરવાથી પાંચ લોકોની જીંદગીમાં નવી રોશની ફેલાઈ […]

નારેશ્વર ખાતે નર્મદા નદીમાં નહાવા પડેલા કોસંબાના 5 યુવાનો ડૂબ્યા, 2નાં મોત, 3નો બચાવ

સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 5 યુવાનો નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 2 યુવાનના મૃતદેહ મળ્યા હતા. જ્યારે 3 યુવાનનો બચાવ થયો હતો. 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 8 યુવાનો કરજણ નજીક આવેલા નારેશ્વર ખાતે બપોરે 12 વાગ્યાની આસપાસ નર્મદા નદીમાં નહાવા માટે પડ્યા […]

‘ક્યાર’ બાદ અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સર્જાયુ, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

‘ક્યાર’ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ફરી એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાને ઓમાને ‘મહા’ વાવાઝોડું નામ આપ્યું છે. ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 6 કલાકે 15 કિલોમીટર નું અંતર કાપી રહ્યું છે. આગામી 6 કલાકમાં સીવીયર સાયક્લોન બની જશે. 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં […]

લાભ પાંચમ માનવ જીવનમાં સૌભાગ્ય પ્રાપ્તિ, ઇચ્છા પૂર્તિ અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે, જાણો લાભ પાંચમનું મહત્વ

કારતક મહિનામાં સુદ પક્ષની પાંચમને સૌભાગ્ય પંચમી કહેવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ 1 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. સૌભાગ્ય પંચમી માનવ જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી બધી જ સાંસારિક કામનાઓ પૂર્ણ થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે ગણેશજી અને ભગવાન શિવની પૂજા […]