વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું કરવું, મહત્વની જાણકારી જાણો અને શેર કરો

વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલા વર્તુળાકાર પવનો ઉતર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા,જેથી ગુજરાત તરફ 10 કી.મીની ઝડપે ‘મહા’ આગળ વધી રહ્યું છે આંખ: વાવાઝોડાની વચ્ચે આવેલા શાંત કેન્દ્રને વાવાઝોડાની આંખ કહેવાય છે. ઉતર-પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજું વાવાઝોડાને પેદા કરતું પરિબળ બન્યું. હવા ગરમ થવાથી હલકી થાય છે અને ઉપર ઉઠે છે. જેથી હળવા દબાણનું […]

અમદાવાદથી રામદેવરા જતા પરિવારને નડયો ગોઝારો અકસ્માત, ત્રણ બાળકો સહિત 5નાં મોત

અમદાવાદ ઇક્કોમાં બેસી ને રામદેવરા તરફ જઈ રહેલા પરિવારને આબુરોડ નજીક કાળ મુખી ટ્રક સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે નવ ઘાયલ વ્યક્તિઓને 108ની મદદથી દવાખાને લઈ જવાયા હતા. ગોઝારી ઘટનાની વિગત એવી છે કે, મૂળ શિવપુરા મધ્યપ્રદેશ અને […]

તમારા ઘરમાં કીડીઓનું હોવું આપે છે આ વાતના શુભ – અશુભ સંકેત, જાણો અને કરો આ ઉપાય

આપણે દર વખતે કીડીઓ ને નજર અંદાજ કરીએ છીએ. અને તેને મારી પણ નાખીએ છીએ. અને તેને આપણે વધુ મહત્વ પણ આપતા નથી. તેને આપણે ફક્ત જીવજંતુ જ સમજીએ છીએ. પણ આવું નથી. કીડીઓ કોઈને કોઈ સંકેત હંમેશાં આપતી રહે છે. પણ આપણે તેને સમજી શકતા નથી. જો તમારા ઘરમાં લાલ કીડીઓ હોય તો તે […]

રાજા ભોજ પોતાને ખૂબજ મોટા ધર્માત્મા સમજતા હતા. તેમણે પોતાના રાજ્યમાં ઘણાં મંદિર, ધર્મશાળાઓ, કૂવા અને નદીઓ બનાવડાવી હતી. તેમના મનમાં આ કાર્યો માટે ગર્વ પણ હતો, પરંતુ એક રાતે બદલાઇ ગઈ તેની વિચારસરણી, વાંચો પ્રેરક પ્રસંગ

પૌરાણિક સમયમાં રાજા ભોજ નામના એક રાજા હતા. રાજા ભોજ સાથે જોડાયેલ ઘણી કથાઓ પ્રચલિત છે, આ કથાઓમાંની એક કથા વિશે જણાવી રહ્યા છીએ અમે અહીં. આ કથામાં પુણ્યને નાશવંત વસ્તુઓ કરતાં મહાન ગણવામાં આવ્યું છે. આ છે કથા…. દિવસભર કામમાં વ્યસ્ત રહ્યા બાદ ભર નીંદ્રામાં હતા. સપનામાં તેમને એક દિવ્ય પુરૂષનાં દર્શન થયાં. ભોજે […]

સિવિલના ડોક્ટરે 6 લાખનું ઓપરેશન ફ્રીમાં કરી યુવકને નવજીવન આપ્યુ, 24 લિટર પાણીની મદદથી ફેફસાંંનો કચરો સાફ કર્યો

પહેલીવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે દર્દીના ફેફસાંમાં જમા થયેલો કચરો પાણીની મદદથી સાફ કરી તેને નવુ જીવન આપ્યું છે. આ પ્રકારના ઓપરેશન ખાસ કરીને મુંબઈમાં થતા હોય છે. પરંતુ સિવિલમાં યુવકનું નિ:શૂલ્ક ઓપરેશન કરી તબીબોએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે. ઓપરેશન બાદ દર્દી સ્વસ્થ છે અને તેને રજા પણ આપી દેવામાં આવી છે.આ પ્રકારના […]

વડોદરામાં પોલીસની ઉદ્ધતાઇ, ‘હા બેન હું પીધેલો છું તમારે જે કરવુ હોય તે કરો, જાવ પીધેલાની કરો ફરિયાદ ’

રાજ્યમાં કાયદાના રખેવાડ જ લોકોની સેવા કરવાને બદલે તેમને બીવડાવી, દબાવવાની કોશિશ કરે તો બિચારી જનતા જાય તો જાય કયા.. વડોદરામાં આજે એક એવી ઘટના સામે આવી છે. જેણે જાણ્યા બાદ લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જાય તેમ છે. વડોદરાના ગોત્રીમાં PCR વાને એક કાર ચાલકને પાછળથી ટક્કર મારી હોવાની ઘટના બની હતી. પીસીઆર વાને […]

વડોદરામાં પોલીસે પુત્રનું ટુ-વ્હીલર ડીટેઈન કરતા પિતાએ રોડ પર સુઈ જઇને હોબાળો મચાવ્યો, પોલીસે અટકાયત કરી

ટ્રાફિક નિયમભંગ બદલ ભારેખમ દંડ વસુલવાના નિયમનો અમલ કરવા પોલીસ દ્વારા રોજ ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે કાલાઘોડા સર્કલ પાસે સોમવારે બપોરે હેલમેટ વિનાના ચાલકને રોકતા તેના પિતાએ આવી હોબાળો મચાવ્યો હતો. મકરપુરાની ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતો જલેસ તુષાર શાહ સોમવારે બપોરે 1-30 વાગે પંચમુખી હનુંમાન મંદિર પાસે પસાર થતો હતો ત્યારે હેલમેટ પહેર્યું ના હોવાથી […]

આઠ નવેમ્બર મધ્ય રાત્રિએ શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા, સાધુ-સંતો અને અન્નક્ષેત્રો વાળા પહોંચી ગયા

કાર્તિક સુદ અગિયારસથી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. તંત્રએ લોકોની સુખાકારી માટે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. બીજી તરફ અન્નક્ષેત્રોવાળા પહોંચી ગયા છે અને અન્નક્ષેત્રો ઉભા કરવાની તૈયારીઓ પ્રારંભી દીધી છે. આ અંગે સાધુ-સંતો પણ પરિક્રમા રૂટ પર પહોંચી જઇ પોતાનાં ધુણા બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. પરિક્રમાર્થી ટ્રેન પર યાત્રા નહિ […]

શિયાળામાં ભરપુર ખાઓ આદુ થશે જોરદાર જાદુ, નાની મોટી બીમારીઓને દુર કરવા માટે ખુબ જ ગુણકારી છે આદુ

શિયાળાએ ધીરે ધીરે દસ્તક આપવાની શરૂઆત કરી દીધી છે. શરીરને ભરપુર માત્રામાં સ્વાસ્થ્ય વર્ધક પદાર્થો આપવાનો સમય આવી ગયો છે. આપણામાંથી મોટાભાગના લોકો આદુનો ઉપયોગ કરતા હોય છે પરંતુ દરેકની વાપરવાની રીત જુદી જુદી હોય છે. આદુનો ભોજન અને ઔષધિ એમ બંનેના રૂપે ઉપયોગ થાય છે. તમને જણાવી દઇએ કે, નાની મોટી બીમારીઓને દુર કરવા […]

એક શેઠને આંખમાં ઇન્ફેક્શન થઈ ગયુ, ડૉક્ટરે કહ્યુ – તમારે સાત દિવસ સુધી માત્ર લીલો રંગ જ જોવાનો છે, શેઠને સમજમાં નહોતું આવી રહ્યુ કે શું કરવું, ત્યારે તેના નોકરે જણાવ્યો આ સમસ્યાનો ઉકેલ

કોઈ શહેરમાં એક અમીર વ્યક્તિ રહેતો હતો. તેને પોતાના રૂપિયા ઉપર ખૂબ અહંકાર હતો. એક વખત કોઈ કારણથી તેની આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયુ. તેણે શહેરના સૌથી મોટા આંખના ડૉક્ટર પાસે સારવાર કરાવી પરંતુ તેને કોઈ ફાયદો ન થયો. આંખોની સારવાર માટે તે વિદેશ પણ ગયો અને અનેક હકીમ તથા વૈદ્યોને બતાવ્યુ. એક ડૉક્ટરે તેને જણાવ્યુ […]