વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું કરવું, મહત્વની જાણકારી જાણો અને શેર કરો
વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલા વર્તુળાકાર પવનો ઉતર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા,જેથી ગુજરાત તરફ 10 કી.મીની ઝડપે ‘મહા’ આગળ વધી રહ્યું છે આંખ: વાવાઝોડાની વચ્ચે આવેલા શાંત કેન્દ્રને વાવાઝોડાની આંખ કહેવાય છે. ઉતર-પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજું વાવાઝોડાને પેદા કરતું પરિબળ બન્યું. હવા ગરમ થવાથી હલકી થાય છે અને ઉપર ઉઠે છે. જેથી હળવા દબાણનું […]