સૌરાષ્ટ્રમાં કિસાનોની કરુણા તો જુઓ, પરસેવાથી પકાવેલા મગફળીના પાકને ભારે હૈયે સળગાવ્યો
કમોસમી વરસાદને લીધે ઉત્પાદનના રૂપમાં ખેડુતોના મોં સુધી આવેલો કોળીયો ઝૂંટવાઈ ગયો છે. મગફ્ળી સહિતનો પાક નિષ્ફ્ળ ગયો છે. તો બીજી તરફ ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામતા ઢોરઢાંખરના નિભાવની ઘેરી ચિંતા ફ્રી વળી છે. ત્યારે મજુરીનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિમાં માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે કંટાળેલા ખેડુતોએ મગફ્ળીના પાથરા સળગાવી નાંખ્યા હતા. માનખેત્રા ગામની સીમમાં […]