કાળી પડી ગયેલી કોણી અને ઢીંચણની કાળાશને હંમેશા માટે દુર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપચાર, જાણો વિગતે

યુવતીઓ હંમેશા તેમના ચહેરાને સુંદર બનાવી લે છે પરંતુ તેમની કોણી અને ઢીંચણ પર ધ્યાન આપતી નથી. યુવતી કોણી અને ઢીંચણની કાળાશ દૂર કરવા માટે અનેક પ્રકારની ટ્રીટમેન્ટ અને ક્રીમ્સ ટ્રાય કરતી રહે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. પરંતુ અમૂક ઘરેલૂં ઉપાયથી કોણી અને ઢીંચણની કાળાશને હંમેશા માટે દૂર કરી શકો છો. તો આવો […]

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે હિંગળાજ માતાનું મંદિર, 51 શક્તિપીઠમાંથી એક છે આ મંદિર

આજે અમે તમને પાકિસ્તાનના એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જે હિન્દુ અને મુસ્લિમ બંનેની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર છે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત હિંગળાજ માતાનું. હિન્દુ તેને શક્તિપીઠ માને છે અને મુસ્લિમ સંપ્રદાયના લોકો તેને નાનીનું હજ કહે છે. 51 શક્તિપીઠમાંથી એક છે હિંગળાજ માતા મંદિર હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના હિંગોળ […]

એક વૃદ્ધ વ્યક્તિએ દરિયા કિનારે જોયું કે બાળક એક-એક માછલી ઉપાડીને દરિયામાં ફેંકી રહ્યો છે, વૃદ્ધે બાળકને કહ્યું કે કિનારાની રેત પર તો સૈંકડો માછલીઓ તડપી રહી છે, 8-10 માછલીઓ દરિયામાં નાખવાથી શું થશે? જાણો શું કહ્યું બાળકે.

એક વૃદ્ધ વ્યક્તિ દરિયાકિનારે વૉક કરી રહ્યો હતો. તેણે ત્યાં જોયું કે દરિયાની સૈંકડો મોટી અને ભારે માછલીઓ પાણીની સાથે કિનારાની રેત ઉપર આવી ગઈ છે અને તડપી રહી છે. ત્યાં જ એક બાળક તે મોટી અને ભારે માછલીઓને ઉપાડીને પાછો દરિયામાં નાખી રહ્યો હતો. બાળકને એક-એક માછલીને ઉપાડીને દરિયાના પાણી સુધી લઈ જવામાં ઘણો […]

ટેસ્ટી અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી દહીં તિખારી કેવી રીતે બનાવાય? જાણો સરળ રીત

ગુજરાતીઓ ટેસ્ટી ખાવાના ખૂબ શોખીન હોય છે એમા પણ જો કાઠિયાવાડી વાનગી એકદમ અલગ જ હોય છે તો આજે અમે તમારા માટે એક કાઠિયાવાડી વાનગી લઇને આવ્યા છીએ જે ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાઠિયાવાડી તિખારી… સામગ્રી 1 કપ – દહી 1 કપ -બારીક સમારેલી ડુંગળી 1 કપ – […]

રામ કોઈ કોમ કે દેશના નથી પણ સમગ્ર વિશ્વના છે: મોરારિબાપુ

‘સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય તથા સર્વભૂત પ્રિતાય’ જે નિર્ણય સર્વોચ્ચ અદાલતે આપ્યો છે એના માટે સર્વોચ્ચ અદાલત, સરકાર તથા દેશની ૧૩૦ કરોડની જનતાને અને સમગ્ર વિશ્વને પૂજ્ય મોરારિબાપુએ વધાઈ આપી છે. ઉત્તરકાશીમાં ચાલી રહેલ રામકથા દરમિયાન પૂજ્ય મોરારિબાપુએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ‘રામ કોઈ એક કોમ કે એક દેશનાં નથી પરંતુ રામ પૂરા વિશ્વના […]

લેડી સિંઘમ: અમદાવાદમાં મહિલા DySP શ્વેતા ડેનિયલે આરોપીને પકડવા રીક્ષામાં બેસી પીછો કર્યો

ગોમતીપુરના યુવક સાકીરની હત્યા તેના જ ભાગીદાર મોહંમદ મતબુલે જ કરી હોવાનું ગ્રામ્ય પોલીસને કન્ફર્મ થતાંની સાથે જ તેના મોબાઈલ ફોનનું લોકેશન અને તેની માહિતી મેળવી લીધી હતી. તેથી મહિલા ડીવાયએસપી શ્વેતા ડેનિયલે આરોપીને પકડવા માટે કાલુપુરથી અડાલજ સુધી પીછો કર્યો હતો. પોલીસ માટે પ્લસ પોઇન્ટ હતો કે આરોપી મતબુલનો ફોન ચાલુ હતો, જેથી તેનું […]

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે, પીઝા પોઈન્ટના પીઝામાં ઇયળ નીકળી, સંચાલકે 3 દિવસ આઉટલેટ બંધ રાખવાનું કહી સંતોષ માન્યો

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે હોટેલ-રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહકો સ્વચ્છતાની ચકાસણી કરી શકે તેવી મંજૂરી આપ્યાના 3 દિવસ થયા છે. જોકે, બહાર જમવા જનારમાંથી મોટા ભાગના લોકો કિચનની ચેકિંગ કરતા નથી. ત્યારે આંખ ઉઘાડતો કિસ્સો વસ્ત્રાલ વિસ્તારમાં આવ્યો છે. પીઝા પોઈન્ટના આઉટલેટમાં પીઝામાં ઈયળ મળી આવી હતી. ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવતા રેસ્ટોરાંના સ્ટાફ દ્વારા કોઈ […]

તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો આ 5 ઘરેલું ઉપાય ચમકાવશે, જાણો અને કરો શેર

તડકાના કારણે હાથ અને પગ કાળા પડી જાય છે. અને આ સનટેન દૂર થતુ નથી. સનટેનને જવામાં સમય લાગે છે. પણ અમે આપને કેટલીક સરળ ટિપ્સ (Beauty Tips) બતાવીશું જે શરીર પર જામેલી કાળાશ દૂર કરશે અને તમને ગ્લોઇંગ સ્કિન આપશે. શરત માત્ર એટલી છે કે આ ઉપાય તમારે નિયમિત કરવાનો છે. અમે અહીં આપને […]

રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું, એક દિવસ રાજાએ પોતાના બુદ્ધિમાન પરંતુ કુરૂપ મહામંત્રીને કહ્યું, ”કેટલું સારું હોત જો તમે રૂપવાન પણ હોત”, મહામંત્રીએ રાજાને શું જવાબ આપ્યો? જાણો

રતનપુર રાજ્યના રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું. તે કોઈ ન કોઈ રીતે પોતાના રૂપના વખાણ પોતાના મંત્રીઓ અને સભાના સભ્યો વચ્ચે કરતા રહેતા હતા. બધા લોકો જાણતા હતા કે રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન છે પરંતુ કોઈ તેમની સામે બોલી નહોતા શકતા. રાજાના એક પરમ બુદ્ધિમાન મહામંત્રી હતા. તેમનો રંગ શ્યામ હતો […]

ગુજરાતની આ 5 કંપનીઓએ બેન્કોના 4,495 કરોડ રૂપિયા ખંખેરી લીધા, બેન્ક લોનનું મસમોટું કૌભાંડ આવ્યું બહાર

મુંબઇ સીબીઆઇમાં છેલ્લા સાત મહિનામાં ગુજરાતની પાંચ મોટી કંપનીઓ સામે બેન્ક લોન કૌભાડમાં એફઆઇઆર દાખલ થઈ છે. એફઆઇઆર મુજબ પાંચેય કંપનીઓનો લોનનો આંકડો રૂ.4,495 કરોડ થવા જાય છે. અમદાવાદા, વડોદરા, સેલવાસા, સુરત ,ભીલાડની આ પાંચેય કંપનીના માલિકોએ સરકારી બેન્કોના રૂ.4,495 કરોડ ખંખેરી લીધા છે. મંગળવારે સીબીઆઇની ટીમે અમદાવાદમાં આર્ડાર ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની એસ. જી. હાઇવે […]