અમદાવાદમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે, ‘તારા સાસુ-સસરા કંઇ નથી કરતા, હું હોઉં તો મોઢે ડૂચો મારીને મારી નાખુ’, સાસરિયાઓએ ભૂવાધુણાવતા પરિણીતાએ અંતિમ પગલુ ભર્યું…
નવા નરોડા શુકન એપાર્ટમેન્ટમાં બે પુત્રોની 30 વર્ષીય માતાએ શનિવારે સાંજે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સાસરીયાઓના ત્રાસ અને ભૂવા લાવી ધુણાવી પરિણીતાને પરેશાન કરતા તેણે અંતિમ પગલુ ભર્યું હોવાના આક્ષેપ પરિવારે કર્યા હતા. આ અંગે કૃષ્ણનગર પોલીસે પતિ, સસરા, સાસુ અને નણંદ સહિતના સભ્યો સામે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે […]