અમદાવાદમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે, ‘તારા સાસુ-સસરા કંઇ નથી કરતા, હું હોઉં તો મોઢે ડૂચો મારીને મારી નાખુ’, સાસરિયાઓએ ભૂવાધુણાવતા પરિણીતાએ અંતિમ પગલુ ભર્યું…

નવા નરોડા શુકન એપાર્ટમેન્ટમાં બે પુત્રોની 30 વર્ષીય માતાએ શનિવારે સાંજે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સાસરીયાઓના ત્રાસ અને ભૂવા લાવી ધુણાવી પરિણીતાને પરેશાન કરતા તેણે અંતિમ પગલુ ભર્યું હોવાના આક્ષેપ પરિવારે કર્યા હતા. આ અંગે કૃષ્ણનગર પોલીસે પતિ, સસરા, સાસુ અને નણંદ સહિતના સભ્યો સામે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે […]

હીરા ઉદ્યોગપતિ કેશુભાઈએ આદિવાસી બાળકો માટે બે વર્ષમાં 67 હોસ્ટેલ બનાવીને કરી લોકાર્પણ , 108 હોસ્ટેલ બનાવવાનો સંકલ્પ. હજી 41 બનાવશે

સુરતને કર્મભૂમિ બનાવનાર હીરા ઉદ્યોગપતિ સમાજનું રૂણ અદા કરવા માટે આદિવાસી વિસ્તારમાં ભાગીદારીમાં 108 હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું. માત્ર બે વર્ષમાં 67 હોસ્ટેલ બનાવી દીધી છે. મૂળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના હળિયાદ ગામના વતની કેશુભાઈ ગોટીએ સુરતને ત્રણ દાયકાથી વધુ સમયથી કર્મભુમિ બનાવી છે. સુરતમાં મોટા પાયે તેઓનો હીરાનો ઉદ્યોગ છે. સમાજનું ઋણ અદા કરવા […]

શિયાળામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો બેસ્ટ છે રાજસ્થાન, ત્યાંના આ 5 શહેરોની મુલાકાત એકવાર અવશ્ય લેજો

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સીઝનમાં આળસ વધુ આવે છે અને બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. પણ જો તમે આ સીઝનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો રાજસ્થાન શિયાળામાં ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. રાજસ્થાન જવા માટે શિયાળો બેસ્ટ સીઝન છે કારણ કે ઉનાળામાં અહીં પુષ્કળ ગરમી પડે છે. તો રાજસ્થાન જવાનો […]

એક રાજા બહુ ક્રૂર હતો, કારણ વગર જ કોઇપણ વ્યક્તિને ફાંસી આપી દેતો હતો, તેને એક સંતે બે પ્રશ્ન પૂછ્યા, જેનાથી રાજાનું હ્રદય પરિવર્તન થઈ ગયું, જાણો શું પુછ્યું સંતે?

પૌરાણિક સમયમાં એક રાજા હતા, જેમને લોકોને દુ:ખ પહોંચાડવું બહું ગમતું હતું. કારણ વગર જ પોતાના રાજ્યના કોઇપણ માણસને ફાંસીની સજા આપી દેતો હતો. રાજાની ક્રૂરતાના કારણે તેમની પ્રજા બહુ દુ:ખી હતી. ઘણા લોકો રાજ્ય છોડી બીજા રાજ્યમાં જતા રહેતા હતા. કેટલાક લોકો એક સંત પાસે પહોંચ્યા અને આખી વાત જણાવી. લોકોએ સંતને કહ્યું કે, […]

કાઠિયાવાડનું મસાલેદાર ઢોકળીનું શાક બનાવો, બધા આંગળા ચાટતા રહી જશે, જાણો બનાવવાની રીત

ગુજરાતીઓ અવનવી વાનગીઓમાં ટ્વીસ્ટ ઉમેરીને ભોજન બનાવતા રહે છે એવામાં આજે અમે તમારા માટે કાઠિયાવાડી શાકની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનવાય કાઠિયાવાડી ઢોકળીનું શાક… સામગ્રી 1 કપ – ચણાનો લોટ 1/4 કપ – જાડી છાશ 1 કપ – પાણી 2 ચમચી – તેલ 1/2 ચમચી – મીઠું 1/4 ચમચી – […]

દિવાળીના 4 દિવસ પહેલાં આવતી અગિયારસને રમા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે

આસો મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત રાખી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે એકાદશી 11 નવેમ્બરે છે. આ વ્રત વિશેની માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે, ત્યાં સુધી કે, બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઇ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે […]

હૈદરાબાદમાં ક્લાસની બહાર ખાલી કટોરો લઈને ભોજનની રાહ જોતી દિવ્યાને તે જ સરકારી સ્કૂલમાં મળ્યું એડમિશન

હાલ સોશિયલ મીડિયાએ આખા દેશનું કદ નાનું કરી દીધું છે. કોઈ પણ ખૂણે બનેલી ઘટના ગણતરીની મિનિટોમાં વાઇરલ થઈ જાય છે. ઘણા લોકોને વાઇરલ સ્ટોરીને લીધે લાભ પણ થાય છે તો ઘણાને નુકસાન પણ. હૈદરાબાદમાં થોડા દિવસ પહેલાં ન્યૂઝ પેપરમાં એક ફોટો પ્રિન્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક છોકરી હાથમાં ખાલી કટોરો લઈને સ્કૂલના કલાસરૂમમાં […]

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં ફરી એક વખત ખુલાસો થયો છે. આ માણસના કારણે દિલમાં પાપ છૂપાવી બેઠેલા 36 કસુરવારોની ઉંઘ ઉડી

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં ફરી એક વખત ખુલાસો થયો છે. આ ઘટનમાં જે અધિકારીઓને આરોપી બતાવામાં આવ્યા છે તે માત્ર ગણ્યા ગાંઠ્યા જ અધિકારી છે. જે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થઈ છે, તેને બાદ કરતાં હજી પણ ઘણા અધિકારીઓ પ્રત્યે સોફ્ટ કોર્નર દાખવામાં આવી રહ્યો હોવાથી વધુ એક કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી […]

વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ગુજરાતમાં બનશે. ભાવનગરમાં રૂ.1900 કરોડના ખર્ચે CNG ટર્મિનલ બનશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર બંદરે સીએનજી ટર્મિનલની સ્થાપના માટે મંજૂરી આપી છે. યુ. કે. સ્થિત ફોરસાઇટ જૂથ અને પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં રૂ. ૧,૯૦૦ કરોડના રોકાણથી આ પ્રોજેક્ટનું નિર્માણ થશે. જીઆઇડીબીના અધ્યક્ષની રૂએ મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. વર્ષે ૧૫ લાખ મેટ્રિક ટનની ક્ષમતાવાળા આ સૂચિત સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટ માટે ૨૦૧૯ની વાઇબ્રન્ટ સમિટમાં […]

ફરીથી રાજ્યમાં વરસાદની આગાહી, આ તારીખોમાં પડશે વરસાદ હવામાન વિભાગે કરી આગાહી, જાણો

રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 15 નવેમ્બરથી આમ તો રાજ્યમાં સત્તાવાર રીતે શિયાળો શરૂ થઈ રહ્યો છે પરંતુ શિયાળાની શરૂઆત પહેલા બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છમાં વરસાદ થાય તેવી શક્યતા કચ્છડો બારેમાસ વાળી ઉક્તિ જાણે સાચી પડી રહી હોય તેમ આ વર્ષે કચ્છમાં પુરતો વરસાદ […]