શિયાળામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો બેસ્ટ છે રાજસ્થાન, ત્યાંના આ 5 શહેરોની મુલાકાત એકવાર…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સીઝનમાં આળસ વધુ આવે છે અને બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. પણ જો તમે આ સીઝનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો રાજસ્થાન શિયાળામાં ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. રાજસ્થાન જવા માટે શિયાળો બેસ્ટ સીઝન છે…
Read More...

એક રાજા બહુ ક્રૂર હતો, કારણ વગર જ કોઇપણ વ્યક્તિને ફાંસી આપી દેતો હતો, તેને એક સંતે બે પ્રશ્ન પૂછ્યા,…

પૌરાણિક સમયમાં એક રાજા હતા, જેમને લોકોને દુ:ખ પહોંચાડવું બહું ગમતું હતું. કારણ વગર જ પોતાના રાજ્યના કોઇપણ માણસને ફાંસીની સજા આપી દેતો હતો. રાજાની ક્રૂરતાના કારણે તેમની પ્રજા બહુ દુ:ખી હતી. ઘણા લોકો રાજ્ય છોડી બીજા રાજ્યમાં જતા રહેતા હતા.…
Read More...

કાઠિયાવાડનું મસાલેદાર ઢોકળીનું શાક બનાવો, બધા આંગળા ચાટતા રહી જશે, જાણો બનાવવાની રીત

ગુજરાતીઓ અવનવી વાનગીઓમાં ટ્વીસ્ટ ઉમેરીને ભોજન બનાવતા રહે છે એવામાં આજે અમે તમારા માટે કાઠિયાવાડી શાકની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનવાય કાઠિયાવાડી ઢોકળીનું શાક… સામગ્રી 1 કપ – ચણાનો લોટ 1/4 કપ – જાડી છાશ 1 કપ…
Read More...

દિવાળીના 4 દિવસ પહેલાં આવતી અગિયારસને રમા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે…

આસો મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત રાખી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે એકાદશી 11 નવેમ્બરે છે. આ વ્રત વિશેની માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે, ત્યાં સુધી…
Read More...

હૈદરાબાદમાં ક્લાસની બહાર ખાલી કટોરો લઈને ભોજનની રાહ જોતી દિવ્યાને તે જ સરકારી સ્કૂલમાં મળ્યું એડમિશન

હાલ સોશિયલ મીડિયાએ આખા દેશનું કદ નાનું કરી દીધું છે. કોઈ પણ ખૂણે બનેલી ઘટના ગણતરીની મિનિટોમાં વાઇરલ થઈ જાય છે. ઘણા લોકોને વાઇરલ સ્ટોરીને લીધે લાભ પણ થાય છે તો ઘણાને નુકસાન પણ. હૈદરાબાદમાં થોડા દિવસ પહેલાં ન્યૂઝ પેપરમાં એક ફોટો પ્રિન્ટ…
Read More...

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં ફરી એક વખત ખુલાસો થયો છે. આ માણસના કારણે…

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં ફરી એક વખત ખુલાસો થયો છે. આ ઘટનમાં જે અધિકારીઓને આરોપી બતાવામાં આવ્યા છે તે માત્ર ગણ્યા ગાંઠ્યા જ અધિકારી છે. જે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થઈ છે, તેને બાદ કરતાં હજી પણ ઘણા…
Read More...

વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ગુજરાતમાં બનશે. ભાવનગરમાં રૂ.1900 કરોડના ખર્ચે CNG ટર્મિનલ બનશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર બંદરે સીએનજી ટર્મિનલની સ્થાપના માટે મંજૂરી આપી છે. યુ. કે. સ્થિત ફોરસાઇટ જૂથ અને પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં રૂ. ૧,૯૦૦ કરોડના રોકાણથી આ પ્રોજેક્ટનું નિર્માણ થશે. જીઆઇડીબીના અધ્યક્ષની રૂએ મુખ્યમંત્રીએ આ…
Read More...

ફરીથી રાજ્યમાં વરસાદની આગાહી, આ તારીખોમાં પડશે વરસાદ હવામાન વિભાગે કરી આગાહી, જાણો

રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 15 નવેમ્બરથી આમ તો રાજ્યમાં સત્તાવાર રીતે શિયાળો શરૂ થઈ રહ્યો છે પરંતુ શિયાળાની શરૂઆત પહેલા બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છમાં વરસાદ થાય…
Read More...

કાળી પડી ગયેલી કોણી અને ઢીંચણની કાળાશને હંમેશા માટે દુર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપચાર, જાણો વિગતે

યુવતીઓ હંમેશા તેમના ચહેરાને સુંદર બનાવી લે છે પરંતુ તેમની કોણી અને ઢીંચણ પર ધ્યાન આપતી નથી. યુવતી કોણી અને ઢીંચણની કાળાશ દૂર કરવા માટે અનેક પ્રકારની ટ્રીટમેન્ટ અને ક્રીમ્સ ટ્રાય કરતી રહે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. પરંતુ અમૂક ઘરેલૂં ઉપાયથી…
Read More...

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે હિંગળાજ માતાનું મંદિર, 51 શક્તિપીઠમાંથી એક છે આ મંદિર

આજે અમે તમને પાકિસ્તાનના એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જે હિન્દુ અને મુસ્લિમ બંનેની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર છે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત હિંગળાજ માતાનું. હિન્દુ તેને શક્તિપીઠ માને છે અને મુસ્લિમ સંપ્રદાયના લોકો તેને…
Read More...