પાલિતાણાનો આ પરિવાર ઘરે સંસ્કૃતમાં કરે છે વાતચીત, સંસ્કૃતમાં વાતચીત કરતા સૌરાષ્ટ્રનાં 11 પરિવાર, પાલિતાણામાં સ્પોકન સંસ્કૃતના 80 સાધકો

સંસ્કૃત ભાષા બોલવી આસાન છે અને અમારા પાલિતાણામાં અમારો આખો પરિવાર તો સંસ્કૃત બોલે જ છે ઉપરાંત 80થી 90 જેટલા લોકો સ્પોકન સંસ્કૃત શીખી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 17 અને સૌરાષ્ટ્રમાં 11 પરિવારના સભ્યો એવા છે જે આખો પરિવાર સંસ્કૃતમાં રોજિંદો વ્યવહાર કરે છે. આ શબ્દો છે પાલિતાણાની પી.એન. આર. શાહ મહિલા કોલેજનાં કાર્યકારી આચાર્ય […]

કળિયુગી શ્રવણ: પિતાની કિડનીની બીમારીની વાત સાંભળી મલેશિયામાં નોકરીને ઠોકર મારી યુવાન પિતાની સેવામાં લાગ્યો

આજકાલ કળિયુગમાં પોતાના માતાપિતાનો આજ્ઞાકારી પુત્ર મુશ્કેલ હોય છે. અમુક માતાપિતાની તો ફરિયાદ હોય છે કે તેમનો પુત્ર તેમનું કહ્યું માનતો નથી,ત્યારે ઘોર કળિયુગમાં પણ એવા શ્રવણ જોવા મળે છે જેઓ તેમના માતાપિતા માટે પોતાના સર્વસ્વ ત્યજવા તૈયાર થતા હોય છે. આવો એક કિસ્સો ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામમાં બન્યો છે. અહીં સાત સમુંદર દૂર રહેતા […]

પાટીદાર સમાજની પ્રેરણાદાયી પહેલ: 42 લેઉવા પાટીદાર સમાજ દીકરીના જન્મ સમયે રૂ.25000ના બોન્ડ અને સમૂહલગ્નમાં જોડાતાં 50 હજારનું સર્ટી આપે છે

સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રી જન્મદર ચિંતાજનક હદે દિવસે ને દિવસે ઘટી રહ્યો છે, જેના દુષ્પરિણામ સ્વરૂપ અનેક યુવાનો લગ્નથી વંચિત રહી જાય છે, કાં તો મન મનાવી અન્ય સમાજમાંથી કન્યા લાવવી પડે છે. સ્ત્રી-પુરુષ જન્મદરમાં પડેલી આ ખાઇ દૂર કરવા તેમજ બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત સ્ત્રીભૃણ હત્યા થતી અટકાવવા દરેક સમાજ કટિબદ્ધ બન્યા છે. […]

એક મોટા વૃક્ષ પર કબૂતરોનું ટોળું રહેતું હતું, વૃદ્ધ કબૂતરે બધાને કહ્યુ કે વૃક્ષના થળ પર વીટાયેલી વેલને તરત નષ્ટ કરી દો, બધા કબૂતર વૃદ્ધની વાતનો મજાક ઉડાવવા લાગ્યા અને બોલ્યા આ વેલ અમારું શું બગાડી દેશે, જાણો પછી વૃદ્ધની વાત કેવી રીતે પડી સાચી?

એક લોકકથા મુજબ કોઈ મોટા અને ઊંચા વૃક્ષ ઉપર કબૂતરોનું એક ટોળું રહેતું હતું. તે કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર પણ હતો. એક દિવસ વૃદ્ધ કબૂતરે બધા કબૂતરોને કહ્યુ કે આ વૃક્ષના થળ પર એક નાનકડી વેલ છે, તેને તરત નષ્ટ કરી દેવી જોઈએ. આ વેલ ધીમે-ધીમે મોટી થવા લાગશે. કોઈ દિવસ પારધી આ વેલની મદદથી […]

પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન ન બોલાવવા જિલ્લા પોલીસવડાની કડક સૂચના

અમદાવાદ: નાગરિકોને પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. પોલીસકર્મીઓ તેમના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે. પરંતુ પોલીસકર્મીઓ કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરીફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે. જેની જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જગ્યાએ ઘરે જઇ વેરિફિકેશન કરવા […]

રાજકોટમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના આવી સામે, ધો.4ના છાત્રોની ફરિયાદ કરવા ગયેલા 5 બાળકોને શિક્ષિકાએ કાન પકડી લાદી સાથે માથાં પછાડ્યા

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ચંદ્રેશનગર મેઇન રોડ પર માયાણી ચોકમાં આવેલી જમશેદજી તાતા શાળા નં.81માં શુક્રવારે બપોરે 3 વાગ્યે ધો.4ના વિદ્યાર્થીઓ દેકારો કરતા હતા. ત્યારે તેની ફરિયાદ કરવા ગયેલા ધો.5ના પાંચ વિદ્યાર્થીઓને શિક્ષિકાએ જ કાન પકડી લાદી સાથે માથાં પછાડીને ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. શિક્ષિકાના ઉગ્ર સ્વરૂપ અને અમાનુષી મારથી ગભરાય […]

અમદાવાદમાં હવે રસ્તા પર સૂઈ રહેલા લોકોને કોર્પોરેશન રેનબસેરામાં પહોંચાડશે, તબીબી સારવાર પણ આપશે

એએમસી દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણયમાં હવે રાત્રે રસ્તા પર સૂઇ રહેલા પરિવાર કે વ્યક્તિને રેનબસેરા ખાતે પહોંચાડવાના, તેમને જરૂર જણાય તો તબીબી સારવાર આપવાની અને ભૂખ્યા હોય તો ભોજન પણ આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે, પરંતુ જો ફૂટપાથ પર સૂતેલા આવા લોકો કોઇ કંન્સ્ટ્રકશન સાઇટના કામદારો હશે તો તેવા સંજોગોમાં તે સાઇટની મંજૂરીઓ સસ્પેન્ડ […]

અમેરિકાના સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતીની ગોળી મારી હત્યા, મૂળ બાપુનગરના યુવકના અંતિમ સંસ્કાર માટે માતા પિતા અમેરિકા જશે

રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુએસના સાઉથ કોરોલિના પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચિરાગ અને કિરણ નામના બંન્ને યુવકો કડીના ભટાસણના રહેવાસી હતા. મૂળ જોટાણા […]

શું હવે આ પરીક્ષામાં પણ ફૂટ્યું પેપર? બિન સચિવાલય પરીક્ષાના પ્રશ્નપત્રના જવાબના સ્ક્રીન શોટ્સ ફરતા થયા!

કાલે બિન સચિવાલય ક્લાર્ક ઉમેદવારોની પરીક્ષા યોજાઇ હતી. જેમાં 10 લાખ 45 હજાર 442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન લેવાઇ હતી. વર્ગ 3ની 3 હજાર 901 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઇ હતી. જેમાં 3 હજાર 173 કેન્દ્રોમાં લેખિત પરીક્ષા લેવાઇ હતી. ત્યારે આ પરીક્ષા ફરી વિવાદમાં આવી છે. જાણો શું […]

પીડિત પરિજનોના સમર્થનમાં સામે આવી કરણી સેના, અમારી બહેન અમને સોંપો નહીતર..: કરણી સેનાની ખુલ્લી ધમકી

દક્ષિણ ભારતના વિવાદાસ્પદ આધ્યાત્મ ગુરુ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ શહેરની અડીને આવેલા હિરાપુરમાં નવો બનેલો આશ્રામ વિવાદમાં છે. અમદાવાદ શહેરના હાથિજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રામ વિવાદમાં આવ્યો છે. બેગ્લૂરુથી આવેલા એક દંપતિએ સ્વામી નિત્યાનંદના આશ્રામમાં તેઓની બે દીકરીઓનો જબરદસ્તી ગોંધી રાખ્યાનો અને […]