ડિંડોલીના અત્યંત ચકચારી એવા સાડા ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા

ડિંડોલીના અત્યંત ચકચારી એવા 5 વર્ષની બાળકી પર બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં આજે ગુરુવારે અત્રેની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર. કે. દેસાઈની કોર્ટે આરોપી રોશન ભૂમિહાર (ઉં. વ. 19)ને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી. ઉપરાંત પીડિત બાળકીને વધારાના વળતર માટે સત્તામંડળને ભલામણ પણ કરી હતી. સતત નવ […]

મહારાષ્ટ્રમાં એક જ રાતમાં બદલાઈ ગયું ગણિત, બીજેપીએ અજિત પવાર સાથે બનાવી સરકાર, ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને અજીત પવારે ઉપ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ…

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સત્તા માટેની ખેંચતાણ વચ્ચે આખરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા છે. એનસીપીનાં અજિત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપ અને એનસીપીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. અમારી સાથે લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારી બીજી જગ્યાએ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો. મહારાષ્ટ્રમાં […]

મફતમાં કમરનો દુખાવો મટાડો, સ્પાઈનની પણ કોઈ તકલીફ નહીં રહે, રોજ એક મિનિટ આ રીતે હાથ ઊંચા-નીચા કરશો તો તમામ નસો ખૂલી જશે, વેરાવળના ખેતસીભાઈએ શીખવી આસાન કસરત

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરના દુખાવા માટેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ નિયમિત એક મિનિટ કરવાની આસાન કસરત શીખવી રહ્યા છે. આ કસરત દીવાલની સામે ઊભા રહીને હાથને ઊંચા-નીચા કરવાની છે. તેમનો દાવો છે કે, નિયમિત આ કસરત કરવાથી ક્યારેય કમરનો દુખાવો થશે નહીં. ખેતસીભાઈ કહે […]

એક વ્યક્તિએ સંતને જણાવ્યું કે મારા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે, ત્યારે સંતે એક કહાની સંભળાવી જેમાં એક બાળકી એવા રૂમમાં ગઈ, જ્યાં ઘણા બધા અરીસા લાગેલા હતા, તેને લાગ્યું કે રૂમમાં ઘણા બધા બાળકો રમી રહ્યા છે, જાણો પછી શું થયું

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ ખૂબ દુઃખી હતો. એક દિવસ તે શહેરના પ્રસિદ્ધ સંત પાસે ગયો અને બોલ્યો કે સ્વામીજી મારી સાથે કોઈ પણ સારી વ્યક્તિ નથી. મારા બધા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે. મને આ દુનિયા તો નરક જેવી જ લાગે છે. આ વાત સાંભળીને સંતે તેને કહ્યુ કે […]

‘આજે મારાથી અકસ્માત નહીં થાય મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો છે’ અકસ્માતો કરતી સિટી બસ પર પરિવાર રાહ જુએનું સૂત્ર લખાવ્યું છતાં 14ને કચડી માર્યા

છેલ્લા બે દિવસથી સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કંઈ આ પ્રકારનો રોષને જોઈને પાલિકા દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં અકસ્માતો નિવારવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઈવરની સામે કાચ પર ‘આજે મારાથી અકસ્માત નહીં થાય મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો છે’ સૂત્ર લખાયા હતાં. જોકે, આ સૂત્ર […]

અમેરિકા જવાનુ દિવા સ્વપ્ન જોનારા યુએસથી ડીપોર્ટ થયેલા 145 ભારતીયોની દાસ્તાં જાણી હચમચી જશો, ફાટેલા કપડે થઈ વતન વાપસી, જાણો દાસ્તાન

ભણેલા-ગણેલા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનોનું અમેરિકા જઇ ત્યાં કામ કરવાનું સપનું હતું. તેઓ ત્યાં પહોંચી તો ગયા. તેના માટે તેમણે 25-25 લાખ રૂપિયા એજન્ટોને આપ્યા હતા. કેટલાંકે ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ તેમને ખબર નહોતી કે સુંદર જિંદગીનું તેમનું સપનું એક ખરાબ સ્વપ્નમાં ફેરવાઇ ચૂકયું છે. ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના આરોપમાં તેમને […]

હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એવા તર્ક સામે પણ અનેક સવાલો ઉઠ્યા, હેલ્મેટ પણ બાઈક ચાલકનો જીવ ન બચાવી શક્યું, પ્રજામાં આશ્ચર્ય સાથે રોષ

અમદાવાદઃ શહેરના પાંજરાપોળ પાસે આજે સવારે BRTS બસની અડફેટે લેતા નયન રામ અને જયેશ નામના બે સગા ભાઈઓના મોત થયા છે. જો કે વાહન ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેનું મોત થયું હતું. જેને પગલે હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એવા તર્ક સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હેલ્મેટ પહેર્યું હોવાથી તમને કોઈ બીઆરટીએસ […]

ઘરમાં સ્થાપિત દેવી-દેવતાઓની સાથે જ પોતાના કુળદેવતા અને કુળદેવીની પણ જરૂર પૂજા કરવી જોઈએ, પૂજા કરતી વખતે કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

જે ઘરોમાં નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે, ત્યાંનું વાતાવરણ હકારાત્મક રહે છે. પૂરી એકાગ્રતાથી પૂજા કરનારા ભક્તોને શાંતિ મળે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. પૂજાના સંબંધમાં અનેક નિયમ પણ બતાવ્યા છે, જેનું પાલન કરવાથી પૂજા ઝડપથી સફળ થઈ શકે છે. અહીં જાણો ઉજ્જૈનના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પુજારી પં. સુનીલ નાગરના જણાવ્યા પ્રમાણે […]

વડોદરાની SSG હોસ્પિટલમાં 4 વર્ષના બાળકનું ઓપરેશન થયા વગર જ ઓપરેશન થિયેટરમાં મોત થતાં હોબાળો, ડોક્ટર પર બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

સયાજી હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના કારણે 4 વર્ષના માસુમ બાળકે જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આંખના ઓપરેશન માટે ઓ.ટીમાં લઇ જવાયેલા બાળકનું ઓપરેશન પણ ન થયું અને તેનું મોત નિપજતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. આંખના ઓપરેશન માટે ગયા હતા હોસ્પિટલ મહેમદાવાદના રોદાણા ગામમાં રહેતા મુસ્તાકભાઇ દિવાને જણાવ્યું હતું કે, મારા 4 વર્ષના પુત્ર […]

BRTS બસ એક્ટિસેડન્ટઃ 6 દિવસ પહેલાં જ મૃતકની પત્નીનું કરવામાં આવ્યું હતું સીમંત, દુનિયામાં આવતાં પહેલાં જ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી

અમદાવાદમાં બીઆરટીએસ બસની બસની ટક્કરથી બાઈક પર જતાં બે સગાં ભાઈઓનાં કરૂણ મોત નિપજ્યા છે. એક જ પરિવારનાં બે ભાઈઓનાં અકસ્માતમાં મોત થઈ જતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ બંને ભાઈઓ પરિણીત હતા. જેમાંથી એક ભાઈનાં પત્નીનું છ દિવસ પહેલાં જ સીમંત કરવામાં આવ્યું હતું. પણ બીઆરટીએસ બસનાં ડ્રાઈવરને કારણે દુનિયામાં હજુ જેણે પગ […]