મફતમાં કમરનો દુખાવો મટાડો, સ્પાઈનની પણ કોઈ તકલીફ નહીં રહે, રોજ એક મિનિટ આ રીતે હાથ ઊંચા-નીચા કરશો તો…

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરના દુખાવા માટેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ નિયમિત એક મિનિટ કરવાની આસાન કસરત શીખવી રહ્યા છે. આ કસરત દીવાલની સામે ઊભા રહીને હાથને ઊંચા-નીચા કરવાની છે.…
Read More...

એક વ્યક્તિએ સંતને જણાવ્યું કે મારા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે, ત્યારે…

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ ખૂબ દુઃખી હતો. એક દિવસ તે શહેરના પ્રસિદ્ધ સંત પાસે ગયો અને બોલ્યો કે સ્વામીજી મારી સાથે કોઈ પણ સારી વ્યક્તિ નથી. મારા બધા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે. મને આ દુનિયા તો નરક જેવી જ લાગે…
Read More...

‘આજે મારાથી અકસ્માત નહીં થાય મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો છે’ અકસ્માતો કરતી સિટી બસ પર પરિવાર રાહ…

છેલ્લા બે દિવસથી સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કંઈ આ પ્રકારનો રોષને જોઈને પાલિકા દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં અકસ્માતો નિવારવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઈવરની સામે કાચ પર ‘આજે મારાથી અકસ્માત…
Read More...

અમેરિકા જવાનુ દિવા સ્વપ્ન જોનારા યુએસથી ડીપોર્ટ થયેલા 145 ભારતીયોની દાસ્તાં જાણી હચમચી જશો, ફાટેલા…

ભણેલા-ગણેલા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનોનું અમેરિકા જઇ ત્યાં કામ કરવાનું સપનું હતું. તેઓ ત્યાં પહોંચી તો ગયા. તેના માટે તેમણે 25-25 લાખ રૂપિયા એજન્ટોને આપ્યા હતા. કેટલાંકે ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ તેમને ખબર નહોતી કે…
Read More...

હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એવા તર્ક સામે પણ અનેક સવાલો ઉઠ્યા, હેલ્મેટ પણ બાઈક ચાલકનો જીવ ન બચાવી…

અમદાવાદઃ શહેરના પાંજરાપોળ પાસે આજે સવારે BRTS બસની અડફેટે લેતા નયન રામ અને જયેશ નામના બે સગા ભાઈઓના મોત થયા છે. જો કે વાહન ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેનું મોત થયું હતું. જેને પગલે હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એવા તર્ક સામે પણ અનેક…
Read More...

ઘરમાં સ્થાપિત દેવી-દેવતાઓની સાથે જ પોતાના કુળદેવતા અને કુળદેવીની પણ જરૂર પૂજા કરવી જોઈએ, પૂજા કરતી…

જે ઘરોમાં નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે, ત્યાંનું વાતાવરણ હકારાત્મક રહે છે. પૂરી એકાગ્રતાથી પૂજા કરનારા ભક્તોને શાંતિ મળે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. પૂજાના સંબંધમાં અનેક નિયમ પણ બતાવ્યા છે, જેનું પાલન કરવાથી પૂજા ઝડપથી સફળ થઈ શકે…
Read More...

વડોદરાની SSG હોસ્પિટલમાં 4 વર્ષના બાળકનું ઓપરેશન થયા વગર જ ઓપરેશન થિયેટરમાં મોત થતાં હોબાળો, ડોક્ટર…

સયાજી હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના કારણે 4 વર્ષના માસુમ બાળકે જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આંખના ઓપરેશન માટે ઓ.ટીમાં લઇ જવાયેલા બાળકનું ઓપરેશન પણ ન થયું અને તેનું મોત નિપજતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. આંખના…
Read More...

BRTS બસ એક્ટિસેડન્ટઃ 6 દિવસ પહેલાં જ મૃતકની પત્નીનું કરવામાં આવ્યું હતું સીમંત, દુનિયામાં આવતાં…

અમદાવાદમાં બીઆરટીએસ બસની બસની ટક્કરથી બાઈક પર જતાં બે સગાં ભાઈઓનાં કરૂણ મોત નિપજ્યા છે. એક જ પરિવારનાં બે ભાઈઓનાં અકસ્માતમાં મોત થઈ જતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ બંને ભાઈઓ પરિણીત હતા. જેમાંથી એક ભાઈનાં પત્નીનું છ દિવસ પહેલાં જ સીમંત…
Read More...

શું તમે ઘીથી લથબથ અને ખુબજ સ્વાદિષ્ટ એવું લીલી હળદરનું શાક ખાધુ છે? આ શિયાળે તમે પણ ટ્રાઈ કરો જાણો…

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. ગૃહિણીઓના રસોડામાં અવનવી શિયાળાની રસોઈ બનવા લાગી છે. ખાસ કરીને શિયાળામાં આવતી ભાજી અને અવનવા શાક શરી થઈ ચુક્યા છે. ત્યારે આજે આપણે બનાવીશુ શુદ્ધ દેશી ઘીમાં બનાવેલ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવું લીલી હળદરનું શાક. આ…
Read More...

તમારા રસોડામાં નકલી જીરૂં તો નથી ને? ઝાડુ, પથ્થર અને શીરાની ભેળસેળ અંગે જાણી ચોંકી જશો, પોલીસ અને…

મરચાંથી લઇ હીંગ સુધી તમામને તમે ભેળસેળના સમાચાર ખૂબ વાંચ્યા હશે પરંતુ નકલી જીરું બનાવતી ફેકટરી અંગે કદાચ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. જી હા બવાનામાં પોલીસે જીરું બનાવાની ફેકટરી પકડી છે. નવી દિલ્હી નજીક પોલીસ અને આરોગ્ય વિભાગે મોટાપાયે નકલી…
Read More...