મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે બીજા દિવસે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે, પાંડવોની રક્ષા માટે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે મારી સાથે ચાલ તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે

મહાભારતના યુદ્ધની શરૂઆતમાં જ દુર્યોધને કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહ માટે વારંવાર વ્યંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી દુ:ખી થઈને એક દિવસ પિતામહે કહી દીધું હતું કે, કાલે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે. જ્યારે આ વાત પાંડવોને જાણવા મળી ત્યારે તેઓ દુ:ખી થઈ ગયા, કારણકે પિતામહ ભીષ્મને યુદ્ધમાં હરાવવા અશક્ય હતા. એ દિવસે […]

ગેસ્ટ હાઉસના રૂમમાં રંગરેલીયા મનાવતા ગાંધીનગર સચિવાલયના અધિકારીને પત્નીએ અભયમની ટીમ સાથે રંગેહાથ ઝડપ્યા

ઇલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં મહિલા મિત્ર સાથે રંગરેલીયા મનાવવા માટે આવેલા ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીને પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. અભયમ ટીમ સાથે પહોંચેલી પત્નીએ પતિ અને તેની મહિલા મિત્રનો ઉધડો લઇ નાંખ્યો હતો. મોડી રાત્રે આ મામલો ગોત્રી પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. પતિ પર શંકા હોવાથી પીછો કર્યો-પત્ની ગાંધીનગર સચિવાલયમાં […]

ફ્લાયઓવર પરથી પલટી મારીને કાર રમકડાની જેમ નીચે પટકાઈ, કોઈનો ચમત્કારીક બચાવ તો કોઈના પર ત્રાટક્યું મોત, જુઓ શોકિંગ વિડિઓ

હૈદરાબાદમાં ગચ્ચી બાવલી અને હાઈટેક સીટીની વચ્ચે બનેલ બાયોડાઈવર્સિટી ફ્લાયઓવર પર ફરી અકસ્માત સર્જાયો છે. આ સપ્તાહનો આ બીજો અકસ્માત છે જેણે ફરી એકનો ભોગ લીધો છે. શનિવારે આ ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલી કાર ઉપરથી સીધી જ નીચે પડી હતી. જેના કારણે એક મહિલાનું મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયંકર […]

ગુજરાતની બે છોકરીઓએ જુડો ચેમ્પિયનશિપમાં નેશનલ લેવલે બાજી મારી, મહેરૂખે ગોલ્ડ અને અંકિતાએ સિલ્વર જીત્યો

‘મ્હારી છોરીયાં છોરો સે કમ હૈ કે?’દંગલ ફિલ્મનો આ ડાયલોગ ગુજરાતની છોરીઓ માટે સાચો સાબિત થયો છે. દેશમાં મહિલા સશક્તિકરણ થયું છે એનો પુરાવો સાબિત કરતી ગુજરાતની બે યુવતીઓ નેશનલ લેવલે જુડો રમતમાં મેડલ લઈ આવી છે. અહીં વાત થઈ રહી છે મહેરૂખ મકવાણા અને અંકિતા નાઘેરાની, જેઓ ભાવનગરમાં રમાયેલી 65મી નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર-17 […]

કાચા બટેટાના ઉપયોગથી સાંધાના જૂનામાં જૂના દુખાવાથી મળશે છૂટકારો, જાણો ઘરેલું ઉપાય અને શેર કરજો

સાંધામાં થનારી સમસ્યા અર્થરાઇટિસની બીમારીથી આજકાલ લોકો ખૂબ પરેશાન રહે છે. તેનો ઇલાજ અનેક રીતે સંભવ છે. પરંતુ જો વાત કરીએ ઇલાજના ઘરેલું ઉપાય અંગે તો કાચા બટેટાનો ઉપયોગ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જાણો તે કયો ઉપાય છે જે અર્થરાઇટિસ માટે એક વરદાન છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

એક ગ્રાહકને દુકાનદારે 20 રૂપે ડઝન કેળાં અને 100 રૂપિયો કિલો સફરજનનો ભાવ જણાવ્યો, એ જ સમયે એક મહિલા ત્યાં આવી, તેને 5 રૂપિયે ડઝન કેળાં અને 25 રૂપિયે કિલો સફરજન આપ્યાં, જ્યારે દુકાનદારે જણાવ્યું મહિલાને સસ્તાં ફળ આપવાનું કારણ તો ગ્રાહકની આંખમાં આવી ગયાં આંસુ.

ફૂલોની દુકાન પર એક ગ્રાહકને દુકાનદારે કેળાના 20 રૂપિયાનાં ડઝન અને સફરજનના 100 રૂપિયાનાં કિલોનો ભાવ જણાવ્યો. ત્યાં એક ગરીબ મહિલા આવી ત્યાં. તેણે પણ કેળાં અને સફરજનનો ભાવ પૂછ્યો. દુકાનદારે તેને કેળાં 5 રૂપિયાનાં ડઝન અને સફરજન 25 રૂપિયાનાં કિલોનો ભાવ જણાવ્યો. આ ભાવ સાંભળી ત્યાં ઊભેલો ગ્રાહક ચોંકી ગયો. દુકાનદારે તેને થોડીવાર ચૂપ […]

80 વર્ષના “મેડીશીનબાબા” મફતમાં દવા વિતરણ કરીને ગરીબ લોકોની કરે છે સારવાર

દિલ્હીમાં રહેતા ઓમકારનાથ શર્માની ઉંમર અત્યારે 80 વર્ષની છે. સ્વાભાવિક છે કે આ ઉમરે માણસ શાંતિથી પરિવાર સાથે જીવન વિતાવે, પણ ઓમકારનાથ આ ઉંમરે પણ સવારના 6 વાગ્યાથી મોડી રાત સુધી કામ કરે છે. આશ્વર્યની વાત એ છે કે આટલી મોટી ઉંમરે અનેક શારીરીક મુશ્કેલીઓની વચ્ચે પણ ઓમકારનાથ પોતાના માટે નહી, બીજાના માટે કામ કરે […]

કોઈપણ કોચીંગ ક્લાસ વગર પ્રથમ પ્રયાસે જયપુરનો રહેવાસી 21 વર્ષીય મયંક પ્રતાપ સિંહ દેશનો સૌથી નાની ઉંમરનો જજ બન્યો

રાજસ્થાનનો 21 વર્ષનો રહેવાસી હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. મૂળ જયપુરનો રહેવાસી મયંક પ્રતાપ સિંહ માત્ર રાજસ્થાન જ નહીં પણ દેશનો સૌથી નાની ઉંમરનો જજ બન્યો છે. રાજસ્થાન જૂડિશલ સર્વિસ 2019ની પરીક્ષામાં તે પ્રથમ નંબરે આવ્યો છે. જાન્યુઆરી 2019થી નિયમ બદલાતા પરીક્ષાની વય મર્યાદા 21થી 23 વર્ષ નક્કી થઈ મયંકનો રાજસ્થાન યુનિવર્સિટીમાં બી.એ LLBનો […]

રાજકોટમાં BRTSના બેફામ અને બેદરકાર ડ્રાઇવરો ટ્રાફિકની કે વાહનચાલકોની ઐસી તૈસી કરીને ચાલુ બસે બિન્દાસ ફોન પર વાતો કરે છે, વીડિયો થયો વાઇરલ, પ્રજામાં ભારે રોષ

અમદાવાદ બીઆરટીએસની બેદરકારીથી બે ભાઈઓના મોતને હજુ 24 કલાક થયા છે ત્યારે રાજકોટમાં બીઆરટીએસનો ડ્રાઇવર ચાલુ બસે ફોનમાં વાત કરતો વીડિયો વાઇરલ થયો છે. જેના પગલે શહેરજનોમાં આવા બસ ડ્રાઇવરના પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે. એક બાજુ તંત્ર દ્વારા ડ્રાઇવરે સલામતી અને શિસ્તના પાઠ ભણાવવાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ બેફામ અને બેદરકાર […]

ઘરની ઉત્તર દિશામાં શિવજીની સાથે જ માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીનો ફોટો જરૂર રાખવો જોઈએ, જાણો શિવજીના ફોટા અને મૂર્તિ સાથે જોડાયેલી ખાસ વાતો

ઘરમાં હકારાત્મકતા ટકાવી રાખવા માટે ઘરમાં દેવી-દેવતાઓના ફોટો અને મૂર્તિઓ રાખવાની પરંપરા પ્રાચીનકાળથી જ ચાલી આવે છે. આ સંબંધમાં માન્યતા છે કે દેવી-દેવતાઓના પ્રતીક ચિહ્ન, મૂર્તિ, ફોટાના રોજ દર્શન કરવાથી આપણો સ્વભાવ હકારાત્મક થવા લાગે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શિવપુરાણમાં જણાવ્યું છે કે શિવજીની ઈચ્છાથી જ આ સંપૂર્ણ સૃષ્ટિની રચના બ્રહ્માજી દ્વારા […]