હવેથી રોજ ખાઓ ગોળ નહીં થાય શરદી-ઉધરસ કે એલર્જી, જાણો તેના અન્ય ફાયદા અને શેર કરો
શેરડીના રસમાંથી બનતો ગોળ અત્યંત ગુણકારી હોય છે. દરેક ઘરના રસોડામાં ગોળ હોય જ છે. અનેક મીઠાઈઓમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ ગોળનું મહત્વ દર્શાવ્યું છે. શરીરમાંથી લોહીની ઊણપ દૂર કરવા ઉપરાંત ગોળ એન્ટીબાયોટીકની જેમ પણ કામ કરે છે. તેમાં પણ શિયાળામાં ગોળ ખાવાથી વધારે ફાયદો થાય છે. ગોળ નાની-મોટી બીમારીમાં ફાયદાકારક સાબીત […]