મધ્યપ્રદેશમાં અકસ્માતમાં મોતને ભેટેલા 4 લોકોના મૃતદેહને વડોદરા લવાયા, કેનેડાથી પુત્રો આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે

મધ્યપ્રદેશના ધાર શહેર પાસે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર સોમવારે વડોદરાના વડસર અને સમાના પરિવારને અકસ્માત નડતા ત્રણ મહિલા અને એક પુરૂષ સહિત 4 લોકોના મોત થયા હતા. જેમના મૃતદેહોને સોમવારે મોડી રાત્રે વડોદરા લવાયા હતા. જ્યાં વર્ષાબેન ઠાકુરના આજે સવારે અંતિમ સંસ્કાર કરાયા હતા. જોકે પ્રવિણભાઇ પટેલ અને તેમના ભાભી સુમિત્રાબેન પટેલના પુત્રો કેનેડા અભ્યાસ […]

કોપરેલમાં ઉમેરો આ વસ્તુ, બમણી ઝડપે વધશે વાળ અને નહીં થાય સફેદ, જાણો અને શેર કરો

આજકાલની લાઇફસ્ટાઇલ, તણાવ, પ્રદૂષણ અને ખાવા-પીવાની ખોટી આદતોને કારણે નાની ઉંમરમાં વાળને લગતી સમસ્યાઓ ઉભી થવા લાગે છે. હાલના સમયમાં 18-20 વર્ષે પહોંચતાં સુધીમાં તો વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર, મહેંદી, દવા અને બીજા કેમિકલ્સનો ઉપયોગ કરવા લાગે છે, જે વાળને ઘણું નુક્શાન પહોંચાડે છે. તો આજે અમે […]

પાટણ શહેરમાં 1 ક્લેમ્પ પર ટકેલો 200 કિલોનો લોંખડનો દરવાજો બાળક પર પડતાં કમકમાટી ભર્યું મોત, મૃતકના માતાની સાડી લોહીથી ભરાઇ

પાટણ શહેરમાં પ્રભુ નગર સોસાયટીનો 150થી 200 કિલો વજનનો લોખંડનો મુખ્ય દરવાજો પાંચ વર્ષના બાળક પર પડતાં બાળક ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં કમકમાટી ભર્યું મોત થયું હતુ. હૃદયદ્રાવક ઘટના થી લોકો હચમચી ગયા હતા. લોખંડનો મુખ્ય દરવાજો દિવાલ સાથે લગાવેલા ક્લેમ્પથી વેલ્ડીંગમાંથી અલગ પડી જતાં ગોઝારી ઘટના સર્જાઇ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા […]

રાજાના મંત્રીથી થઈ ગઈ એક ભૂલ તો તેને મળ્યો મૃત્યુદંડ, રાજાએ કહ્યું- તેને 10 ખૂંખાર કૂતરાઓ સામે ફેંકી દો, પરંતુ મંત્રીએ માંગ્યો 10 દિવસનો સમય, 10 દિવસ બાદ કૂતરાઓ મંત્રીને પ્રેમ કરવા લાગ્યા, જાણો એનું કારણ

પૌરાણિક સમયમાં એક રાજાએ અપરાધીઓને સજા આપવા માટે 10 ખૂંખાર જંગલી કૂતરા પાળી રાખ્યા હતા. જ્યારે પણ કોઇને મૃત્યુદંડ આપવાનો હોય ત્યારે એ વ્યક્તિને આ કૂતરાઓ સામે રાખી દેતો હતો. બધા જ કૂતરા ભેગા થઈને માણસને મારી નાખતા. એક દિવસ તેમના મંત્રીથી એક ભૂલ થઈ ગઈ, જેનાથી રાજાને ખૂબજ ગુસ્સો આવ્યો અને તેને મૃત્યુદંડ આપી […]

મધ્યપ્રદેશમાં 21 વર્ષીય મહિલાએ 2 મોઢા, 2 પગ, 3 હાથ અને 4 પંજાવાળા બાળકને જન્મ આપ્યો

21 વર્ષીય એક મહિલાએ સરકારી હોસ્પિટલમાં 2 મોઢા, 2 પગ, 3 હાથ અને 4 પંજાવાળા બાળકને જન્મ આપ્યો છે. મહિલાને શનિવારે એડમિટ કરવામાં આવી હતી. ડોકટર પ્રતિભા ઓસવાલે જણાવ્યું કે 21 વર્ષની મહિલા બબીતાને શુક્રવાર- શનિવારની રાત્રે લગભગ 12 વાગ્યે દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ મહિલા અને બાળકને પહેલાં ડોક્ટરની નજર હેઠળ રાખવામાં […]

પ્રાઇવેટ જોબ કરતા લોકોને સરકારે આપી મોટી સુવિધા, નોકરી ગઈ તો 2 વર્ષ સુધી ESIC પૈસા આપશે,જાણો, કેવી રીતે અરજી કરવી?

મોદી સરકારે પ્રાઇવેટ જોબ કરતા લોકોને મોટી સુવિધા આપી છે. જો તમારી જોબ જતી રહે તો સરકાર તમને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી પૈસા આપશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ‘અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ હેઠળ નોકરી છૂટવા પર આર્થિક સહાય પૂરી પાડે છે. ESICએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. रोजगार […]

અમદાવાદની હોટલ ધ ગ્રાન્ડ વિનાયકની બિરયાનીમાંથી વંદો નીકળ્યો, ગ્રાહકે સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા

શહેરની કેટલીક રેસ્ટોરન્ટના ભોજન અને ઓનલાઈન મગાવવામાં આવતા ફૂ઼ડ કે નાસ્તામાંથી જીવડાં મળી આવવાની ઘટનાઓ વધી રહી છે. ઓઢવ રિંગ રોડ પર આવેલી હોટલ TGV(ધ ગ્રાન્ડ વિનાયક)માં બિરયાનીમાંથી વંદો મળી આવ્યો છે. આ બાબતે પંકજ મકવાણા નામના ગ્રાહકે સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. ફેસબૂક પર કરેલી પોસ્ટમાં પંકજ મકવાણાએ લખ્યું છે કે, […]

મહિલાઓને પગભર કરવા માંડવીના તબીબે ધમધમતું ક્લિનિક બંધ કરી નિ:શુલ્ક તાલીમવર્ગો શરૂ કર્યા

માંડવીમાં એક મહિલા ડોક્ટર પોતાની ધમધમતી ક્લિનીક ત્રણ વર્ષથી બંધ કરીને સીવણ ક્લાસ, ફેશન ડિઝાઇનના નિશૂલ્ક કોર્ષ દ્વારા માંડવીની મહિલાઓને પગભર કરી રહ્યા છે. બૅચલર ઓફ ડેન્ટલ સાયન્સની ડીગ્રી ધરાવતા ડો. ભારતી એલ.વાઘજીયાણી એક દાયકાથી પ્રેક્ટીસ કરતા હતા. જેની ધમધમતી ક્લિનિક હતી. જેમાં ગરીબ દર્દિઓનું નિદાન કરતાં કરતા તેઓ પર સેવાનું ઝનૂન સવાર થયું હતું. […]

પર્યાવરણ બચાવવા માટે આ પરિવારે કરી અનોખી પહેલ લગ્નની કંકોત્રી ન છપાવી અને 400 લોકોને છોડ આપી નિમંત્રણ આપ્યું

પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા લાવવા માટે ભોપાલના એક પરિવારે લગ્નમાં કંકોત્રીને બદલે કૂંડા પર વર-વધુનું નામ અને જગ્યા લખીને 400 લોકોને આમંત્રણ આપ્યું. આ કૂંડામાં અલગ અલગ પ્રકારના છોડ હતા જેને આઠ મહિના પહેલાં જ લગાવ્યા હતા. ભોપાલના તુલસી નગરમાં રહેનાર રાજકુમાર કનકનેના દીકરા પ્રાંશુનાં લગ્ન 20 નવેમ્બરનાં હતાં. પહેલા પરિવારે વિચાર્યું કે લગ્નના કાર્ડ […]

જાણો કારતક વદ અમાસના દિવસે ક્યા-ક્યા શુભ કામ કરવા જોઇએ. મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો

મંગળવાર, 26 નવેમ્બરે અમાસ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ અમાસનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. આ દિવસે કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થઇ શકે છે. અહીં જાણો અમાસના દિવસે ક્યા-ક્યા શુભ કામ કરવા જોઇએ. સ્નાન અને દાન કરવાની પરંપરાઃ- અમાસના દિવસે કોઇપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન કર્યાં બાદ […]