પાટણ શહેરમાં 1 ક્લેમ્પ પર ટકેલો 200 કિલોનો લોંખડનો દરવાજો બાળક પર પડતાં કમકમાટી ભર્યું મોત, મૃતકના…

પાટણ શહેરમાં પ્રભુ નગર સોસાયટીનો 150થી 200 કિલો વજનનો લોખંડનો મુખ્ય દરવાજો પાંચ વર્ષના બાળક પર પડતાં બાળક ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં કમકમાટી ભર્યું મોત થયું હતુ. હૃદયદ્રાવક ઘટના થી લોકો હચમચી ગયા હતા. લોખંડનો મુખ્ય દરવાજો દિવાલ સાથે…
Read More...

રાજાના મંત્રીથી થઈ ગઈ એક ભૂલ તો તેને મળ્યો મૃત્યુદંડ, રાજાએ કહ્યું- તેને 10 ખૂંખાર કૂતરાઓ સામે ફેંકી…

પૌરાણિક સમયમાં એક રાજાએ અપરાધીઓને સજા આપવા માટે 10 ખૂંખાર જંગલી કૂતરા પાળી રાખ્યા હતા. જ્યારે પણ કોઇને મૃત્યુદંડ આપવાનો હોય ત્યારે એ વ્યક્તિને આ કૂતરાઓ સામે રાખી દેતો હતો. બધા જ કૂતરા ભેગા થઈને માણસને મારી નાખતા. એક દિવસ તેમના મંત્રીથી…
Read More...

મધ્યપ્રદેશમાં 21 વર્ષીય મહિલાએ 2 મોઢા, 2 પગ, 3 હાથ અને 4 પંજાવાળા બાળકને જન્મ આપ્યો

21 વર્ષીય એક મહિલાએ સરકારી હોસ્પિટલમાં 2 મોઢા, 2 પગ, 3 હાથ અને 4 પંજાવાળા બાળકને જન્મ આપ્યો છે. મહિલાને શનિવારે એડમિટ કરવામાં આવી હતી. ડોકટર પ્રતિભા ઓસવાલે જણાવ્યું કે 21 વર્ષની મહિલા બબીતાને શુક્રવાર- શનિવારની રાત્રે લગભગ 12 વાગ્યે દાખલ…
Read More...

પ્રાઇવેટ જોબ કરતા લોકોને સરકારે આપી મોટી સુવિધા, નોકરી ગઈ તો 2 વર્ષ સુધી ESIC પૈસા આપશે,જાણો, કેવી…

મોદી સરકારે પ્રાઇવેટ જોબ કરતા લોકોને મોટી સુવિધા આપી છે. જો તમારી જોબ જતી રહે તો સરકાર તમને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી પૈસા આપશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) 'અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના' હેઠળ નોકરી છૂટવા પર આર્થિક સહાય પૂરી પાડે…
Read More...

અમદાવાદની હોટલ ધ ગ્રાન્ડ વિનાયકની બિરયાનીમાંથી વંદો નીકળ્યો, ગ્રાહકે સોશિયલ મીડિયામાં ફોટો અને…

શહેરની કેટલીક રેસ્ટોરન્ટના ભોજન અને ઓનલાઈન મગાવવામાં આવતા ફૂ઼ડ કે નાસ્તામાંથી જીવડાં મળી આવવાની ઘટનાઓ વધી રહી છે. ઓઢવ રિંગ રોડ પર આવેલી હોટલ TGV(ધ ગ્રાન્ડ વિનાયક)માં બિરયાનીમાંથી વંદો મળી આવ્યો છે. આ બાબતે પંકજ મકવાણા નામના ગ્રાહકે સોશિયલ…
Read More...

મહિલાઓને પગભર કરવા માંડવીના તબીબે ધમધમતું ક્લિનિક બંધ કરી નિ:શુલ્ક તાલીમવર્ગો શરૂ કર્યા

માંડવીમાં એક મહિલા ડોક્ટર પોતાની ધમધમતી ક્લિનીક ત્રણ વર્ષથી બંધ કરીને સીવણ ક્લાસ, ફેશન ડિઝાઇનના નિશૂલ્ક કોર્ષ દ્વારા માંડવીની મહિલાઓને પગભર કરી રહ્યા છે. બૅચલર ઓફ ડેન્ટલ સાયન્સની ડીગ્રી ધરાવતા ડો. ભારતી એલ.વાઘજીયાણી એક દાયકાથી પ્રેક્ટીસ…
Read More...

પર્યાવરણ બચાવવા માટે આ પરિવારે કરી અનોખી પહેલ લગ્નની કંકોત્રી ન છપાવી અને 400 લોકોને છોડ આપી…

પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા લાવવા માટે ભોપાલના એક પરિવારે લગ્નમાં કંકોત્રીને બદલે કૂંડા પર વર-વધુનું નામ અને જગ્યા લખીને 400 લોકોને આમંત્રણ આપ્યું. આ કૂંડામાં અલગ અલગ પ્રકારના છોડ હતા જેને આઠ મહિના પહેલાં જ લગાવ્યા હતા. ભોપાલના તુલસી…
Read More...

જાણો કારતક વદ અમાસના દિવસે ક્યા-ક્યા શુભ કામ કરવા જોઇએ. મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવી હનુમાન…

મંગળવાર, 26 નવેમ્બરે અમાસ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ અમાસનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. આ દિવસે કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થઇ શકે છે. અહીં જાણો અમાસના દિવસે ક્યા-ક્યા શુભ કામ કરવા જોઇએ. સ્નાન અને દાન કરવાની…
Read More...

હવેથી રોજ ખાઓ ગોળ નહીં થાય શરદી-ઉધરસ કે એલર્જી, જાણો તેના અન્ય ફાયદા અને શેર કરો

શેરડીના રસમાંથી બનતો ગોળ અત્યંત ગુણકારી હોય છે. દરેક ઘરના રસોડામાં ગોળ હોય જ છે. અનેક મીઠાઈઓમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ ગોળનું મહત્વ દર્શાવ્યું છે. શરીરમાંથી લોહીની ઊણપ દૂર કરવા ઉપરાંત ગોળ એન્ટીબાયોટીકની જેમ પણ કામ કરે…
Read More...

આ પ્રખ્યાત કલાકાર દારૂ પીને સ્ટેજ પર ભજન ગાતા હતા ત્યારે ચાલુ કાર્યક્રમમાં યુવાને કલાકારને લાફા…

બોટાદના સાળંગપુરમાં યોજાયેલા એક ડાયરામાં હોબાળો થયો છે. ગાયક કલાકારને એક યુવકે સ્ટેજ પર ચઢીને એક પછી એક લાફા ઝીંક્યા હતા. બોટાદના સાળંગપુરમાં યોજાયેલા ડાયરાના પ્રસંગમાં કલાકાર પ્રભાતસિંહ સોલંકીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની જોરદાર…
Read More...