ફરી દેશ શર્મસાર, હૈદરાબાદ શહેરની બહારનાં વિસ્તારમાં 26 વર્ષિય મહિલા ડૉક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ…

હૈદરાબાદ શહેરની બહારનાં વિસ્તારમાં 26 વર્ષિય મહિલા ડૉક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એક તરફ જ્યાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી અને પોલીસે આ ઘટનામાં મોહમ્મદ પાસા નામનાં વ્યક્તિ સહિત 4 હવસખોરોની ધરપકડ કરી છે. તો બીજી તરફ આ ઘટનાથી નારાજ લોકોએ ટ્વિટર પર #RIPPriyankaRedyy હૈશટેગ દ્વારા ન્યાયની […]

વિનાયક ચોથ નું વ્રત કરવાથી ગણેશજી બધી મનોકામનાઓ પૂરી કરે છે, જાણો વ્રત વિધિ અને મહત્વ

હિન્દુ પંચાંગ પ્રમાણે દર મહિનામાં આવતી સુદ પક્ષની ચતુર્થી તિથિને ભગવાન શ્રીગણેશજીને પ્રસન્ન કરવા માટે વિનાયકી ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. માગશર મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આ વખતે આ વ્રત 30 નવેમ્બર, શનિવારે આવે છે. આ દિવસે ભગવાન શ્રીગણેશનું વિધિ-વિધાનથી પૂજન અને આ વ્રતનું આસ્થા અને શ્રાદ્ધાથી પાલન […]

રાજસ્થાનમાં આવેલું છે ‘સુંધામાતા’નું મંદિર, મા ચામુંડા અહીં સુંધામાતા તરીકે પૂજાય છે, અહીં પર્વત પર બિરાજમાન છે મા ચામુંડા

સુંધામાતાનાં દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેકસી મળી રહે છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકામાં સૌગન્ધિક – સુંધા પર્વત આવેલો છે. આ સુંધા પર્વતને રાજસ્થાની લોકો ‘સુંધારો ભાખર’ કહે છે. આ સુંધારા ભાખર પર દેવી ચામુંડા બિરાજમાન છે. અહીં મા ચામુંડા ‘સુંધામાતા’ કહેવાય છે. સુંધામાતાનાં દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, […]

અમદાવાદમાં 15 વર્ષીય કિશોરે માતાને ચિઠ્ઠી લખી ઘર છોડ્યું, ‘મમ્મી! 36 કલાકમાં હું ન્યૂયોર્કમાં હોઈશ…’

રાજ્યમાં અવાર નવાર પોતાના બાળકો નાની અમથી વાતોને લઈને ઘર છોડી દેતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના સેટેલાઈટમાં સામે આવ્યો છે. અમદાવાદના સેટેલાઈટમાં રહેતો એક 15 વર્ષીય કિશોરે પોતાની માતાને એક ચિઠ્ઠી લખી હતી. કિશોરે પોતાની માતાને લખેલી લખેલી વાતથી માતા આકુળ વ્યાકુળ બની હતી. કિશોરે પોતાની માતાને લખેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, […]

રાજકોટમાં પોલીસને દંડના ટાર્ગેટ પૂરા કરવામાં જ રસ છે તેને પુરવાર કરતી ઘટના, હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા વાહનચોરને પોલીસે અટકાવ્યો, ફોટો પાડીને જવા દીધો

ભીલવાસ પાસેથી 25 દિવસ પૂર્વે ચોરાઉ એક્સેસ પર અન્ય બાઇકની નંબર પ્લેટ લગાવીને નીકળેલા વાહનચાલકને ભીલવાસ પાસે પોલીસે અટકાવ્યો હતો. વાહનચોર પોલીસની સામે ઊભો હતો તેને પકડવાને બદલે પોલીસે હેલ્મેટ કેમ પહેર્યું નથી તેમ કહી ફોટો પાડી તેને જવા દીધો હતો. પોલીસે તસ્કરને જવા દેવાની ગંભીર ભૂલ કરી હતી અને નિર્દોષ બાઇક માલિકને રૂ.500ના દંડનો […]

આગામી મહિનામાં અંબાજી જવાનો પ્લાન હોય તો આ સમાચાર જાણી લેજો, નહીંતર તકલીફમાં મૂકાશો

જો તમારે અંબાજી જવાનો પ્લાન કરતા હોય તો તમે આ સમાચાર જાણી લેજો. એક મહિના સુધી અંબાજી જવાનું ટળજો. કારણ કે ગુજરાત સરકારે રોડના સમારકામને લઇને અંબાજી-દાંતા હાઇ-વે એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું પવિત્ર યાત્રાધામ અંબાજી ધામમાં મા અંબાના દર્શને જતા દર્શનાર્થીઓને દાંતાથી અંબાજી દર્શને જવા માટે […]

IAS અધિકારીને મળ્યું ‘ઈમાનદારીનું ઈનામ’ અશોક ખેમકાની 52મી વાર બદલી, તેઓ જે કોઇ પણ વિભાગમાં જાય છે, ત્યાં કૌભાંડના કેસ સામે લાવે છે

દેશમાં બદલીઓ માટે પંકાયેલા હરિયાણા (Haryana) કેડરના IAS અધિકારી (IAS officer) અશોક ખેમકા (Ashok Khemka)ની નોકરી દરમિયાન 52મી વાર બદલી થઈ છે. અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના પ્રમુખ સચિવ પદે કાર્યરત હતા. આ બદલી 8 મહિના બાદ થઇ છે. 1991ની બેચના અશોક ખેમકાની […]

ઠંડીમાં ગરમા ગરમ હૉટ એન્ડ સોર સૂપ હોટલમાં નહીં ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

જ્યારે પણ આપણે બહાર હોટલમાં જમવા જઇએ તો સૌ પ્રથમ સૂપ ટ્રાય કરીએ છીએ. ખાસ કરીને તમે અનેક પ્રકારના સૂપ ટ્રાય કર્યા હશે અને સૂપ પીવાની મજા પણ આવે છે. પરંતુ જો ઠંડીમાં આવા ટેસ્ટી અને ગરમા ગરમ સૂપ મળી જાય તો તેને પીવાની મજા આવી જાય. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય હોટ એન્ડ […]

ચિંતાનો વિષયઃ હીરાવેપારમાં છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર કારમી મંદીનો માહોલ, નવસારીમાં 300 પૈકી 200 હીરાના કારખાનાં હજુ બંધ

નવસારીના હિરા ઉદ્યોગમાં હિરાના કારખાના બંધ થવાને કારણે ઝાંખપ લાગી છે. નવસારીમાં 30 હજાર જેટલા રત્નકલાકારો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ત્યારે તેમની રોજીરોટીનો પ્રશ્ન પણ ઉભો થયો છે. નોટબંધી પછી આ ઉદ્યોગમાં ઝાંખપ આવતા હાલ નવસારીમાં 70 ટકા કારખાના બંધ છે, જેને પગલે હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક નાના વેપારીઓએ તો કારખાના શરૂ જ […]

રાજકોટમાં ધ ગ્રાન્ડ ઠાકર સહિત 12 હોટેલ અને રેસ્ટોન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા, 65 કિલો અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરની જાણિતી હોટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જવાહર રોડ પર આવેલી ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટિનમ, ભાભા હોટેલ સહિત 12 હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્લેટીનમ હોટેલમાંથી ગ્રીન ચટણી, ભાભા હોટેલમાંથી રીંગણા બટાટાનું શાક અને ધ ગ્રાન્ડ ઠાકરમાંથી કબાબ ચટણીના નમૂના લેવામાં આવ્યા છે. તેમજ 65.5 કિલો અખાદ્ય […]