મારા અવસાન પછી તું શું કરીશ : પતિ, પત્નીએ કહ્યું, હું પણ તમારી સાથે આવીશ, બંનેનાં એક જ દિવસે મૃત્યુ
ગાંધીનગરના સેક્ટર-24માં બનેલી એક ઘટનામાં પતિના અવસાન પછી આઘાતમાં સરી પડેલાં પત્નીનું પણ મોત નિપજ્યું હતું. બીમાર પતિએ એક દિવસ તેની પત્નીને કહ્યું હતું કે, ‘મારા પછી તું શું કરીશ’ જેના જવાબમાં પત્નીએ કહ્યું હતું કે, ‘હું પણ તમારી સાથે ઉપર આવીશ’ યોગાનુયોગ પતિનું બુધવારે અવસાન થયું અને ત્યારબાદ આઘાતમાં સરી પડેલી પત્નીએ પણ અનંતની […]