મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તો જાણો આવું કેમ કરવામાં આવે છે?

તમે અવારનવાર જોયું હશે કે માણસનું જયારે મૃત્યુ થાય ત્યારે આપણે તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ બેસતા હોય છે, તેમે ક્યારેય નહિ જોયું હોય કે મૃત વ્યક્તિને એકલાને રૂમમાં કે અન્યત્ર એકાંતમાં રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? આજે આપણે મળીને જાણીશું કે શા માટે મૃત વ્યક્તિ આસપાસ અન્ય વ્યક્તિઓને રાખવામાં આવે છે. માણસના મૃત્યુ પછી […]

ક્લબ ફેક્ટરીમાંથી ખરીદી કરનારા માટે સામે આવ્યા મોટા સમાચાર, તમને નકલી પધરાવવામાં આવી રહ્યું છે! તમે પણ ખરીદી કરતા હોય તો ચેતજો.

હાલમાં ઈ કોમર્સ કંપનીઓનો જમાનો આવ્યો છે. લોકો પણ તેમાંથી ખરીદી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તેમાંની જ એક કપંની એટલે કે ક્લબ ફેક્ટરી. ઓફર્સ માટે આ કંપનીનું નામ ઘણા સમયથી ચર્ચામાં છે પરંતુ તેને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કંપનીના ડિરેક્ટર્સ અને સીએફઓ વિરૂદ્ધ પ્રસિદ્ધ બ્રાન્ડનો નકલી સામાન વેચવા બદલ આઇપીસીની […]

મહેસાણા: કલોલની રજવાડી ઠાઠ હોટલમાં જતા પહેલા સાવધાન! ગ્રાહકના શાકમાંથી નિકળ્યું આવું

કલોલના હાઈવેની પાછળના ભાગે આવેલ રજવાડી ઠાઠ હોટલમાં જમવા ગયેલા ગ્રાહકના શાકની ડીશમાં કીડા ખદબદતા હોવાનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગઈ હતી. વીડિયો જોઈ સોશિયલ મીડિયામાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે વાયરલ થયેલા વીડિયોને પગલે કલોલ પાલિકા દ્વારા હોટલની તપાસ હાથ ધરવામાં આવી હતી અને હોટલની ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં […]

નડિયાદમાં મહિને દસ ટકા જેટલું વ્યાજ 4 વર્ષ ભરવા છતાં વ્યાજખોરોએ ત્રાસ ગુજાર્યો, અંતે યુવકે શ્યુસાઇટ નોટ લખીને આપઘાત કર્યો

નડિયાદ શહેરમાં વધી રહેલા વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. વ્યવસાય માટે દસ ટકા જેવા ઊંચા વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ચુકવવા વધુ દેવું થયું. આખરે આ વિષચક્રમાંથી છુટવા યુવકે ઝેર ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનો સ્તબ્ધ થઇ ગયાં છે. જોકે, યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સ્યુસાઇટ નોટ વધુ ચોંકાવનારી છે. આ નોટમાં તેણે […]

સુરતમાં યોજાયા અનોખા લગ્ન/ બેન્ડવાજા, જાનૈયા, પંડિત અને ફેરા વિના જ 17 મિનિટમાં યુવક-યુવતીના સાદાઈથી લગ્ન, મહેમાનો ઘરેથી ટીફીન લઈને આવ્યા

કોઈ બેન્ડ-વાજા નહી, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહી, કોઈ ફેરા નહી, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી જોડાયા છે. સુરતમાં યોજાયેલા આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એકબીજા સાથે ભોજન કરી આ અનોખા લગ્નને ઉત્સાહી બનાવ્યા હતા. સમાજના […]

પાલીતાણાના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર પોતાના જ ગામના ઈસમોએ ભેગા મળીને સામુહિક દુષ્કર્મ આચર્યું..

રાજકોટ, વડોદરા બાદ હવે ભાવનગરના પાલીતાણામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાલીતાણા તાલુકાના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર પોતાના જ ગામના ઈસમોએ ભેગા મળીને દુષ્કર્મ આચર્યું છે, અને આ દુષ્કર્મમાં કિશોરીની માતા પણ સંડોવાયેલી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર […]

જાપાનની મહિલાએ તેના દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશને લોકો સુધી પહોંચાડવા માટે માઈક્રોસોફ્ટ કંપનીની નોકરી છોડી દીધી. ગીતાનું જ્ઞાન વહેંચવું જ લક્ષ્ય છે

8 ડિસેમ્બરને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આપણા દેશમાં તો ગીતાનું અનેરૂ મહત્ત્વ છે જ પણ વિદેશોમાં પણ તેટલું જ મહત્ત્વ છે. જાપાનની એક મહિલાએ તેના દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશને લોકો સુધી પહોંચાડવા માટે માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી છોડી દીધી. એક અજાણ્યા વ્યક્તિએ તેને ગીતા […]

ઠંડીની ઋતુમાં લીલી મેથીની ભાજી અને તેના દાણાનું કરો સેવન, વજન પણ રહેશે કંટ્રોલમાં, જાણો મેથી ખાવાથી શું ફાયદા થાય છે

ઠંડીમાં લોકો લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે પરંતુ લીલા શાકભાજી જોઈને ઘણાં લોકો મોઢું બગાડે છે. જ્યારે સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર પણ લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. શિયાળામાં મેથી બજારમાં ખૂબ મળે છે. ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી શરીરને પણ ફાયદા થાય છે. મેથીનું શાક ઘણી બીમારીઓથી રાખે છે દૂર. જાણો, […]

યુકે ઈલેક્શનમાં ગુજરાતીનો દબદબો, ગુજરાતી મૂળના 16 ઉમેદવારો મેદાનમાં, કન્ઝર્વેટિવ પાર્ટીએ 8 ગુજરાતીઓને ટિકિટ આપી

યુકેમાં જનરલ ઈલેક્શનનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. 12મી ડિસેમ્બરે મતદાન યોજાશે. બધી પાર્ટીઓ મતદારોને આકર્ષવા એડીચોંડીનું જોર લગાવી રહ્યા છે. યુકેમાં દર ચૂંટણીમાં ગુજરાતી ઉમેદવારો અને મતદારોનો દબદબો હોય છે, આ વખતે પણ ગુજરાતી ઉમેદવારોને દબદબો યથાવત્ છે. બધી પાર્ટીઓએ કુલ મળીને 16 ગુજરાતી મૂળના ઉમેદવારો ઉભા રાખ્યા છે. એક રીપોર્ટ પ્રમાણે ભારતીય સમુદાય […]

આણંદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકાની ખાસ જાહેરાત, 1 કિલો પ્લાસ્ટિકનો કચરો લઈ આવો અને 1 કિલો મોરસ મફતમાં લઇ જાવ

શહેરમાં પાલિકા પ્રમુખ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ 2 વર્ષથી હાથ ધરાઇ છે. તેમ છતાં શહેરના અમુક વિસ્તારોમાં આજે પણ પ્લાસ્ટિકનો વેસ્ટ અને કચરાના ઢગલાથી છલકાયેલા જોવા મળે છે. જેના કારણે ગંદકીના ઢગલા વધી જતાં રોગચાળાની દહેશત પણ વર્તાઇ રહી છે. અને સ્વચ્છતા અભિયાન હેઠ‌ળ સમગ્ર દેશ અને રાજ્યમાં દર વર્ષે રેકિંગ આપવામાં આવે છે. તેમાં આણંદ […]