ભગવાન દત્તાત્રેયજીએ બનાવેલા 24 ગુરુઓ કયાં-કયાં છે અને તેનાથી આપણને શું શીખવા મળે છે? જાણો અને શેર કરો
ભગવાન દત્તાત્રેય બ્રહ્માજીના માનસ પુત્ર ઋષિ અત્રિના સંતાન છે. હિન્દુ પંચાંગ પ્રમાણે માગશર મહિનાની પૂનમે દત્ત પ્રાકટ્યોત્સવ મનાવવામાં આવે છે. તેમની માતાનું નામ અનસૂયા હતું. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભગવાન દત્તાત્રેયના સંબંધમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે. કેટલીક માન્યતાઓ પ્રમાણે ઋષિ અત્રિ અને અનસૂયાના ત્રણ પુત્ર હતાં. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, શિવજીના અંશથી દુર્વાસા […]