ભગવાન દત્તાત્રેયજીએ બનાવેલા 24 ગુરુઓ કયાં-કયાં છે અને તેનાથી આપણને શું શીખવા મળે છે? જાણો અને શેર કરો

ભગવાન દત્તાત્રેય બ્રહ્માજીના માનસ પુત્ર ઋષિ અત્રિના સંતાન છે. હિન્દુ પંચાંગ પ્રમાણે માગશર મહિનાની પૂનમે દત્ત પ્રાકટ્યોત્સવ મનાવવામાં આવે છે. તેમની માતાનું નામ અનસૂયા હતું. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભગવાન દત્તાત્રેયના સંબંધમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે. કેટલીક માન્યતાઓ પ્રમાણે ઋષિ અત્રિ અને અનસૂયાના ત્રણ પુત્ર હતાં. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, શિવજીના અંશથી દુર્વાસા […]

દત્તાત્રેય જયંતી: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનો સંયુક્ત અવતાર એટલે ભગવાન દત્તાત્રેય

દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમા તિથિએ દત્તાત્રેય જયંતી ઉજવવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ ભુજાઓ છે. એવું માનવામાં આવે છે કે તેમની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સંયુક્ત અશ સમાહિત છે. દત્તાત્રેય જયંતી પર તેમના બાળરૂપની પૂજા કરવામાં […]

સૂચિત જમીન-મકાનો થઈ શકશે કાયદેસર, વિધાનસભામાં વિધેયક પસાર, એક વર્ષમાં ચાર હપ્તામાં માંડવાળ અને અન્ય ફી ભરી શકાશે

વિધાનસભા સત્રના બીજા દિવસે મહેસૂલ મંત્રીએ ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-1879માં તૃતિય સુધારા વિધેયક 2019 રજૂ કર્યું હતું. આ વિધેયક અંગે મહેસૂલ મંત્રીએ માહિતી આપતા કહ્યું કે, રાજ્ય સરકારે પરિવર્તનિય વિસ્તારોની જમીનો નિયમિત કરવા અંગેના કાયદામાં સંબંધિત સમય 1 જાન્યુઆરી 2000 હતો. જેમાં 28 ફેબ્રુઆરી 2019ના જાહેરનામાંથી આ સમયગાળો 1 જાન્યુઆરી 2005 સુધી લંબાવવામાં આવ્યો […]

શરદી-ઉધરસથી છુટકારો મેળવવા માટે ચામાં ઉમેરજો આ વસ્તુ, શરદી-ખાંસીમાં તરત મળશે રાહત

આજકાલ લોકોને શરદી અને ખાંસીની તકલીફ રહે છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તેઓ દવા લે છે. શરદીની દવા લઈએ તો 2-3 દિવસ સારૂં રહે. ત્યારે આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપચાર કામમાં આવે છે. જો તમે રોજ સવારે ચા પીતા હો તો આ ચાર વસ્તુઓ તેમા ઉમેરજો, શરદી-ખાંસી તરત ગાયબ થઈ જશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

જો તમારી જૂની ફાટેલી અને ખરાબ ચલણી નોટ હોય તો કોઇપણ બેંકમાં બદલાવી શકાશે, મળશે સંપૂર્ણ રિફંડ જાણો અને શેર કરો

જો તમારી પાસે જૂની ફાટેલી નોટ હોય, જેને કોઈ દુકાનદાર કે અન્ય વ્યક્તિ ન લઈ રહ્યું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવી ચલણી નોટો તમે કોઇપણ નજીકની બેંકમાં જઇને સરળતાથી બદલાવી શકો છો. RBIએ બદલવામાં આવતી ચલણી નોટો માટે ત્રણ કેટેગરી બનાવી છે. આ કેટેગરી હેઠળ વિવિધ પ્રકારને ડેમેજ થયેલી નોટ રાખવામાં આવી […]

સુરતમાં રત્નકલાકારો, વિદ્યાર્થીઓ અને વેપારી સભ્યોનું ગૃપ પોતાનું કામ છોડી ગૌ સેવા માટે લગ્નમાં પીરસવાનું કામ કરે છે

ગૌ સેવા એ જ પરમોધર્મના સુત્ર સાથે વરાછા વિસ્તારમાં એક ગ્રુપ અનોખું કામ કરે છે. રત્નકલાકારો,વિદ્યાર્થી,વયસ્કોથી લઈને વેપારીઓ જેવા 112 સભ્યોનું ગ્રુપ પોતાનું કામ છોડીને લગ્નમાં પીરસવાનું કામ કરે છે. લગ્નમાં પીરસવાથી જે આવક થાય તે રૂપિયાનો ઉપયોગ ગાયોની સેવા અને અબોલ પશુ-પક્ષી પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે. એક સરખા પોષાક સાથે પીરસવાનું કામ કરતાં […]

દર્દીઓની સેવા માટે અનોખો સેવા યજ્ઞ: વિકલાંગ દર્દીઓને મફતમાં દવાખાને લઈ જતાં હાડગુડના વિકલાંગ રીક્ષાચાલક ‘108’ તરીકે જાણીતા બન્યા છે

સામાન્ય ઘટનામાંથી બોધ પાઠ લે અને બીજાની મદદ માટે હાથ લંબાવે તે સાચો માનવ કહેવાય છે. હાડગુડના એક વિકલાંગ રીક્ષાચાલકને એક વખત અકસ્માત નડયો હતો. ત્યારે જે વેદના વેઠવી પડી હતી. તેને ધ્યાને લઇ વિકલાંગે ગરીબ દર્દીઓની સેવા માટે અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો છે. હાડગુડના આ વિકલાંગ રીક્ષાચાલક 24કલાક ગરીબ દર્દીઓ અને જરૂરીયાત મદદની […]

ગુજરાતના આ ગામના થાંભલાઓ પર લાગ્યા અનોખા પોસ્ટર ‘દારૂ પીવો અને 6 મહિનામાં રેશનકાર્ડમાંથી નામ કઢાવો’

ભાવનગરના અકવાડા ગામે દારૂ વેચાતો હોવાના ઠેર-ઠેર પોસ્ટરો લગતા ચર્ચા જોગી છે. અકવાડા ગામના પ્રવેશ દ્વારથી ગામ સુધી થાંભલાઓ પર દેશી દારૂના પોસ્ટરો જોવા મળ્યા હતા જો કે આ પોસ્ટરો કોને લગાવ્યા અને શા માટે લગાવ્યા તે ચર્ચા નો વિષય છે. “અહીં દેશી દારૂ મળે છે” એવા લખાણ સાથે પોસ્ટર લાગ્યા અકવાડા ગામમાં પ્રવેશવાના મુખ્ય […]

માઉન્ટ આબુ ફરવાના શોખીનો માટે આવ્યા સૌથી મોટા સમાચાર, ડંડીનો પારો ગગડતા તાપમાન પહોંચ્યું નીચે. જાણો વિગતે

શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું રવિવારથી શરૂ કરી દીધું હોય તેમ એક જ રાતમાં પર્યટક સ્થળ માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ૩.૬ ડિગ્રી ગગડીને ૨.૪ ડિગ્રી નોંધાયું હતું જેના લીધે લોકોએ શિયાળાની અસલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. ગુજરાત રાજ્યના બનાસકાંઠાને અડીને આવેલા અને પર્યટકો માટે સ્વર્ગ સમાન તેમજ શિયાળાના સમયે મિની કાશ્મીર તરીકે […]

અમંગળ- જૂનાગઢ મેંદરડા નજીક કાર તળાવમાં ખાબકતા એક જ ગામના ચાર યુવાનોના ડુબી જવાથી મોત

જૂનાગઢના મેંદરડા પાસે તળાવમાં એક કાર ખાબકી હતી જેમાં સવાર ચારેય યુવાનોના મોત થઈ ગયા છે આ ચારેય યુવાનો ગોધરાના રામપુરના રહેવાસી છે. મંગળવાર રામપુર વાસીઓ માટે અમંગળ બન્યો હતો કારણ કે ચારેય યુવાનો પટેલ પરિવારના છે અને ઘરેથી શનિવારે વીરપુર દર્શન માટે નીકળ્યા હતા. પરંતુ હવે તેમની લાશ ગામમાં પરત આવતા આખુ રામપુર હીબકે […]