સુરતમાં ટ્રાફિક મેમોથી કંટાળી રિક્ષા ચાલકે કર્યો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં લખ્યું ‘મારા મોત માટે સરકાર જવાબદાર છે’
સુરત: અઠવા લાઇન્સ વિસ્તારમાં ટ્રાફિક મેમોથી કંટાળીને એક 65 વર્ષીય રિક્ષાચાલક સરફરાઝ શેખે આપઘાત કરી લીધો હતો. સરફરાઝ શેખે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારી આત્મહત્યાનું કારણ મારો પરિવાર નથી સરકાર છે. રૂમમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું અઠવાલાઈન્સ વિસ્તારમાં 65 વર્ષીય સરફરાઝ શેખ પરિવાર સાથે રહે છે અને રિક્ષા […]