ચીનમાં ફેલાયેલા જીવલેણ રોગથી ભારતમાં પણ ફફડાટ, જાણો તેના લક્ષણ અને ઇલાજ
અત્યાર સુધી દુનિયાભરમાં નોવેલ કોરોના વાયરસથી 14 લોકોના મોત નીપજ્યા છે. નોવેલ કોરોના વાયરસથી મરનારમાં એક વ્યક્તિ ચીનનો પણ છે. ચીનના વુઆન પ્રાંતમાં 5 જાન્યુઆરીએ નોવેલ કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. આ વાયરસ ઝડપથી ફેલાવવાના કારણે ભારત સરકારે દિલ્હી, મુંબઇ તેમજ કોલકત્તા એરપોર્ટ પર ચીનછી આવનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સાવચેતી થર્મલ સ્કેનર દ્રારા તપાસ […]