ભારતીય ઇન્સ્ટિટ્યૂટની હળદરથી કેન્સર મટાડતી ટ્રીટમેન્ટની પેટન્ટને મંજૂરી મળી, તેમાં રહેલું કરક્યૂમિન ટ્યૂમરને ઓગાળી નાખે છે
તિરુવનંતપુરમમાં શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે હળદરથી કેન્સરની સારવારની અમેરિકન પેટન્ટ પ્રાપ્ત કરી લીધી છે. સંસ્થાનો દાવો છે કે, હળદરમાં રહેલાં કરક્યૂમિન તત્ત્વથી કેન્સરની સારવાર થઈ શકે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, શરીરમાંથી ગાંઠને દૂર કર્યા બાદ હળદરથી સારવાર કરવામાં આવશે જેથી, ટ્યૂમર ઓગળી જાય અને શરીરમાં ફેલાતું અટકે. કરક્યૂમિન શા માટે? મુખ્ય સંશોધક […]