રોજ આદુનું પાણી પીવાથી થશે જાદુઈ અસર, ડાયાબિટીસથી લઈને વજનને ઘટાડવામાં છે રામબાણ ઇલાજ

આપણે સૌ આદુના ઓષધિય ગુણોથી માહિતગાર છીએ. આ જ કારણે આયુર્વેદમાં તેમજ ભારતીય ભોજનમાં તેનો છુટથી ઉપયોગ કરવામાં આવે છે. જેટલા ગુણો આદુના છે તેટલા જ ગુણો આદુના પાણીના પણ છે. તેમાં રહેલ ફાઈબર, પોટેશિયમ, એન્ટીઓક્સિડેન્ટ જેવા તત્વ ખુબજ ફાયદો કરે છે. પેટનું રાખે ધ્યાન રોજ આદુનું પાણી પીવાથી પાચન ક્રિયા સારી થાય છે. પેટમાં […]

બનાવો મૂળાની ભાજીનું શાક, મોટામાં મોટી બીમારીઓ થશે દૂર, જાણો બનાવવાની સરળ રીત

મૂળો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તેને સલાડ તરીકે પણ ખાઇ શકીએ છીએ. તેનાથી શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને લીવર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો શિયાળામાં લોકો મૂળાથી અવનવી વાનગીઓ પણ બનાવતા હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મૂળાનું શાક.. વાનગી 1 નંગ – પાંદડા વાળા મૂળા 1/2 ચમચી – […]

સુરતમાં ફિયાન્સી સાથે કારમાં બેસેલાં યુવાનને લૂટારાઓએ બંદૂકની અણીએ લૂંટ્યો પછી યુવતી સાથે કરી શારીરિક…

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને તેઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. હવે સુરતના વેસુમાં પોતાની ફિયાન્સી સાથે કારમાં બેસેલાં યુવાનને લૂંટી લેવાની ઘટના સામે આવી છે. બે શખ્સોએ કારમાં બેસેલાં યુવાનની માથે બંદૂક રાખી તેની કાર એટીએમ સુધી લઈ ગયા હતા. અને પાસવર્ડ જાણીને પૈસા ઉપાડી લીધા હતા. તો કારમાં બેસેલાં એક લૂંટારાએ […]

દુનિયામાંથી ગરીબીને દુર કરવા માંગતી ભારતીય મૂળની મહિલાનું ભરયુવાનીમાં નિધન, 50 હજાર કરતા વધારે લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે

ભારતીય મૂળના અમેરિકન બિઝનેસ વુમેન લૈલા જાનાહનું 37 વર્ષની ઉંમરે નિધન થયું હતું. લૈલા દુનિયામાંથી ગરીબીને દુર કરવા માંગતી હતી. તેમની કંપની ગરીબોને રોજગાર અપાવવાનું કામ કરતી હતી. તેમણે 2008માં સમસોર્સ નામની કંપની સ્થાપી હતી. આ કંપની યુગાન્ડા, કેન્યા અને ભારતમાં અત્યાર સુધીમાં 2900 લોકોને રોજગાર આપી ચુકી છે. કેન્સર સામે ઝઝૂમી રહેલી લેલાએ 24 […]

ચીનમાં કોરોના વાયરસના ભયાનક દ્રશ્યો બાદ એપી સેન્ટરની બાજુમાં જ હવે નવો વાયરસ ફેલાતા ફફડાટ, 4500 મરઘાના થયા મોત

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. રસ્તા પર લાશોના ઢગલા તો કયાંક પ્રાણીઓના મૃતદેહ જોવા મળતી તસવીરોથી દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યાં હવે મળતી માહિતી પ્રમાણે ચીનમાં બર્ડ ફ્લૂનો કહેર શરૂ થઇ ગયો છે. એક ફાર્મમાં H5N1 વાયરસના લીધે 4500 મરઘાં મોતને ભેટ્યા છે. આ ચેપ શાઓયાંગ શહેરના એક ફાર્મમાં જોવા મળ્યો છે. […]

વુહાનથી એરલિફ્ટ કરીને ભારતીયોને લાવનારા એર ઇન્ડિયાના પ્લેનના કેપ્ટન અમિતાભે સિંહે કહ્યું- લોકોને કાઢવામાં 7 કલાક લાગ્યા

ભારતીય નાગરિકોને ચીનથી એરલિફ્ટ કરવાના ઓપરેશનનું નેતૃત્વ એર ઇન્ડિયાના કેપ્ટન અમિતાભ સિંહે કર્યું. અમિતાભે શનિવારે કહ્યું કે કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના વુહાન શહેરમાંથી ભારતીયોના પહેલા ગ્રુપને કાઢવામાં લગભગ સાત કલાક લાગ્યા. દરેક વ્યક્તિને તબીબી તપાસ અને ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. અમિતાભે કહ્યું- લોકોને યુનિવર્સિટીથી સીધા વાણિજ્ય દૂતાવાસ લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી દરેકને […]

કેનાલમાં ડુબી રહેલી મહિલાને બચાવવા માટે યુવક કુદ્યો, મહિલાને બચાવવામાં સફળ રહ્યો પરંતુ યુવક ડુબી ગયો

ગળતેશ્વર તાલુકાના મોકાના મુવાડામાં ડૂબતી મહિલાને બચાવવા નહેરમાં પડેલા યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જોકે, તે પહેલા તે મહિલાને બચાવવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ યુવકના મૃત્યુ બાદ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને તંત્ર દ્વારા સમયસર બચાવ કામગીરી માટે મદદ ન મળી હોવાનો આક્ષેપ કર્યો હતો અને મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી દેતાં તંત્ર […]

જામકંડોરણામાં લેઉવા પટેલના સમૂહ લગ્નોત્સવમાં 156 દીકરીઓના જાજરમાન લગ્ન, વિન્ટેજ કાર અને બગીમાં વરઘોડા નીકળ્યા

જામકંડોરણામાં લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે આજે રવિવારે મુખ્યમંત્રીની હાજરીમાં લેઉવા પટેલ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની આગેવાનીમાં આ છઠ્ઠો સમૂહલગ્ન સમારોહ છે. જેમાં 156 દીકીરીઓના શાહી લગ્ન યોજાઇ રહ્યા છે. આ સમૂહ લગ્નમાં 5 હજાર સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. તમામ દીકરીઓના લગ્ન રીતિ રિવાજ મુજબ કરવામાં આવી રહ્યા છે.વિન્ટેજ કારની […]

ફાટેલી એડીના ચીરામાંથી લોહી નીકળે છે તો કરો આ ઘરગથ્થુ ઉપચાર, એક રાતમાં પડશે ફરક

શિયાળામાં સ્કિન ડ્રાય થઇ જાય છે અને ફાટી જાય છે. એવામાં સૌથી મોટી સમસ્યા પગની એડી ફાટવાની હોય છે કારણકે પગ વધારે પાણીમાં રહે છે તો ઘણી વખત એડી ફાટી જવાના કારણે તેમાથી લોહી પણ નીકળે છે. જેથી ચાલવામાં મુશ્કેલી પડે છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર લઇને આવ્યા છીએ. જેની મદદથી […]

મોડાસાના મોટી ઈસરોલના આર્મી જવાન સેવા નિવૃત્ત થતા ગામમાં શોભાયાત્રા કાઢી ભવ્ય સ્વાગત કરાયું

માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા 17 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોટી ઇસરોલના દિલીપકુમાર રમેશભાઈ પટેલ મોડાસા પહોંચતા ગ્રામજનોએ મોડાસામાં મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. નિવૃત આર્મી જવાન માદરે વતન મોટી ઇસરોલ ગામે આવી પહોંચતા તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય […]