હોમ્પોપેથિક દવા અર્સોનિક અલ્બમ-30 કોરોના વાયરસના ઈન્ફેક્શનને ફેલાતુ અટકાવશે, આયુષ મંત્રાલયે બચાવ માટેની એડવાઈઝરી બહાર પાડી
કેરળમાં રવિવારે કોરોનાવાયરસનો બીજો કેસ પ્રકાશમાં આવ્યા બાદ આયુષ મંત્રાલયે તેનાથી બચાવ માટેની એક એડવાઈઝરી બહાર પાડી છે. તેમાં સમયે સારવાર કરવામાં આવે તો ગંભીર પરિણામોથી બચી શકાય છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન હોમ્યોપેથીના વૈજ્ઞાનિક સલાહકાર બોર્ડે કોરોનાના ઈન્ફેકશનને ફેલાતુ રોકવા માટે હોમ્યોપેથીની આર્સોનિક અલ્બમ-30ને 3 દિવસ સુધી ખાલી પેટે લેવાની વાત કહી છે. […]