પાંચપીપળી ગામના ધો-10 પાસ મહિલાની સજીવ ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિ, એમના માંથી 300 મહિલાઓએ પ્રેરણા લઇને 3 હજાર એકર જમીનમાં ખેતી કરી

ગુજરાતના છેવાડાના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ પાંચપીપળી ગામની ધો-10 પાસ મહિલા આજે સજીવ ખેતી કરીને રાજ્યભરમાં ઓળખ બની છે. પોતાની 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિથી સજીવ ખેતી કર્યાં બાદ ગામની બીજી મહિલાઓ પણ સજીવ ખેતી કરતી થઇ છે. 300 મહિલાઓએ પ્રેરણા લઇને 3 હજાર એકરમાં જમીનમાં ખેતી કરી છે અને ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી […]

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: અજાણ્યા વ્યક્તિ પાસેથી 120 રૂપિયામાં લીધેલી ડેન્ગ્યુ-મેલેરિયાની દવા બાળકીને પીવડાવતા શંકાસ્પદ રીતે થયું મોત

સુરતના લિંબાયતમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર માસની બાળકીને ડેન્ગ્યુ મેલેરિયા થઈ જતા માતાપિતા તેનો ઘરગથ્થુ ઉપચાર કરવા જતા તેઓએ પોતાની વ્હાલસોયી બાળકીને ગુમાવી હતી. લિંબાયત, સંજયનગરમાં સુવર્ણપ્રાશન નામની દવા બોટલમાંથી બે ટીપા પીવડાવ્યાં બાદ પાંચ માસની બાળકી મોતને ભેટી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. આ ઘટના બાદ લિંબાયત વિસ્તારના ભયભીય વાલીઓ 23 […]

જુનું વાહન ખરીદનારા પાસેથી આરટીઓ ફરી ટેક્સ વસુલી ન શકે: ગુજરાત હાઈકોર્ટ

જુનું વાહન ખરીદનારા પાસેથી આરટીઓ ફરી ટેક્સ વસૂલી ન શકે. ગુજરાત હાઈકોર્ટે પોતાના એક આદેશમાં જણાવ્યું છે કે અગાઉના માલિકે વાહનનો લાઈફટાઈમ ટેક્સ પહેલાથી જ ભરી દીધો હોય છે. તેવામાં આરટીઓ ફરી તે જ વાહન માટે ટેક્સ વસૂલી શકે નહીં. એક અરજદાર દ્વારા હાઈકોર્ટમાં આરટીઓ દ્વારા જુના વાહનને ખરીદનારા પાસેથી વ્હીકલ ટેક્સ માગવા અંગે રિટ […]

અમદાવાદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, પાણી આપવાનું કહીને યુવકે ભાભીની બહેન સાથે ન કરવાનું કરી નાખ્યું

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંબંધને લાંછન લાગે એવું કૃત્ય આરોપીએ કર્યું છે. આરોપી પર આરોપ છે કે તેણે પોતાની ભાભીની બહેન સાથે ન કરવાનું કૃત્ય કરી નાખ્યું હતું. જે બાદમાં તે ફરાર થઈ ગયો હતો. આ મામલે સમાધાનના પ્રયાસ બાદ મામલો બીચકતા વાડજ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ […]

ગુજરાત સરકાર કેમ કરે છે ફિક્સ-પેથી ભરતી? તેનું કારણ તમારાં ગળે નહીં ઉતરે, જાણો શું આપ્યું કારણ

સુપ્રિમ કોર્ટમાં સેંકડો મુદ્દતો પછી ગુજરાત સરકારે ફિક્સ વેતન નીતિ સામેના કેસમાં એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં સરકારે રાજકોષિય નીતિઓ હેઠળ રાજ્યનું જાહેર દેવું અને બજેટમાં મહેસૂલી ખાદ્ય ઘટાડવા ફિક્સ પે પોલિસી- FPSથી કર્મચારીઓની ભરતી કર્યાનું જણાવ્યુ છે. આથી, FPSના કર્મચારી અને નિયમિત અર્થાત રેગ્યુલર કર્મચારીઓ એક સમાન નથી ! ફિક્સ-પે પોલિસીને બરખાસ્ત કરી ‘સમાન […]

સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો, ‘ટીચર મારવાના છે’ કહીં અન્ય વિદ્યાર્થીઓએ ડરાવતા ધોરણ 7ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

કોસમાડા ગામની 13 વર્ષની તરૂણીને પેટમાં દુ:ખતા એક દિવસ શાળામાં રજા પાડી હતી. બીજા દિવસે શાળામાં જતા બીજા વિદ્યાર્થીઓએ ટીચર મારવાના હોવાનું જણાવી ડરાવતા હતા. આ ઘટનાથી માઠું લાગી આવતા તરૂણીએ ઘરે આવી ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. શાળામાં વિદ્યાર્થીઓ ટીચર મારવાના હોવાનું કહીં ડરાવતા હોવાનો ઉલ્લેખ વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ ઉલ્લેખ પણ કર્યો છે. લોખંડની […]

‘તમારે મને મારવો હોય તો મારી લો પણ દંડ તો નહીં જ ભરુ, પૈસા મફત નથી આવતા’ અમદાવાદી વાહનચાલકનો વીડિયો વાઇરલ

શહેરમાં એક તરફ પાર્કિંગને લઈ સમસ્યાઓ વધી રહી છે. વાહનચાલકો બેફામ રીતે રોડ પર વાહનો પાર્ક કરી અને જતાં રહે છે જેથી ટ્રાફિકને અડચણરૂપ બને છે. જયારે પોલીસ અને કોર્પોરેશન તંત્ર આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરે છે ત્યારે તેઓ તેમની સામે બોલાચાલી પર ઉતરી આવે છે. અમદાવાદ શહેરના એક વિસ્તારમાં કારનો માલિક નો પાર્કિંગની જગ્યાએ […]

ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર, મૃત્યુઆંક જાણીને લાગશે ધ્રાસકો, 27000થી વધુ ઈન્ફેક્શનના કેસ નોંધાયા, 15થી વધારે શહેરોને લોકડાઉન કરાયા

ચીનમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા 562 થઈ ગઈ છે. હુબેઈ રાજ્યમાં બુધવારે કુલ 70 લોકોના મોત થયા છે. સીએનએનના જણાવ્યા પ્રમાણે, ચીનમાં અત્યાર સુધી 27,378 લોકોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે. ચીનની બહાર હોંગકોંગ અને પેલેસ્ટાઈનમાં પણ 1-1 યુવકનું મોત થયું છે. ચીન વિદેશ મંત્રાલય પ્રમાણે 21 દેશોમાંથી બેઈજિંગમાં ફેલાયેલી મહામારીને રોકવા અને […]

વડોદરાના રીક્ષાચલકે સાબિત કરી બતાવ્યું છે કે, આજે પણ ઇમાનદારી જીવે છે. અમદાવાદ જવા નીકળેલો પરિવાર રીક્ષામાં લેપટોપ અને મોબાઇલ ભૂલી જતા રીક્ષાચાલકે વડોદરા બસ ડેપોમાં જઇને બેગ પરત કરી

વડોદરા શહેરમાં રીક્ષાચાલકની ઇમાનદારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા બસ ડેપો પહોંચેલો પરિવાર રીક્ષામાં જ પોતાની બેગ ભૂલી ગયો હતો. આ બેગમાં લેપટોપ અને મોબાઇલ મૂકેલા હતા. પરંતુ બહાર નીકળીને આગળ ગયા બાદ રીક્ષાચાલકે બેગ જોતા જ ફરીથી તે વડોદરા બસ ડેપો પહોંચી ગયો હતો અને બેગ પરત કરી હતી. જેથી પરિવારે રીક્ષાચાલકનો […]

રજનીકાંતે કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી, જો તેમને આનાથી કોઈ પણ મુશ્કેલી થશે તો તેમના સમર્થનમાં સૌથી પહેલો અવાજ હું ઉઠાવીશ.

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે બુધવારે નાગરિકતા સંશોધન કાયદા અંગે પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, CAA મુસલમાનો માટે જોખમ નથી. જો તેમને આનાથી કોઈ પણ મુશ્કેલી થશે તો તેમના સમર્થનમાં સૌથી પહેલો અવાજ હું ઉઠાવીશ. કેન્દ્ર સરકાર પણ લોકોને આશ્વાસન આપી ચુકી છે કે આ કાયદાથી દેશના નાગરિકોને હેરાનગતિ નહીં થાય. નાગરિકતા કાયદો […]