હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય, જાણો, કઇ-કઇ વસ્તુઓનો ઉપયોગ આર્યુવેદ ચિકિત્સા તરીકે કરી શકાય
કેન્સરની સારવાર માટે અનેક એલોપેથી પદ્ધતિ ઉપલબ્ધ છે. વૈકલ્પિક ચિકિત્સાથી પણ કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે. હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય છે. શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં રિસર્ચમાં હળદરથી કેન્સરની સારવારની પદ્ધતિને […]