રાજકોટમાં તરછોડાયેલી હાલતમાં મળી આવેલ નવજાત બાળકી વીશે પોલીસ કમિશનરે કહ્યું, પોલીસ આ માસૂમને મા બનીને સાચવશે

રાજકોટમાં બુધવારના રોજ તરછોડાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીના શરીર પર 20 જેટલા તીક્ષ્ણ હથિયાના ઘા જોવા મળ્યા હતા. હાલ બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં આ બાળકીને કોઈ સાચવવા તૈયાર નહીં થાય તો પોલીસ આ માસુમની મા બનીને સાચવશે. રાજકોટના પોલીસ […]

સુરતમાં વ્યાજખોરોના આતંકથી કંટાળી હીરાના વેપારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પીને આપઘાત કર્યો

સુરતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અતિ ઉંચા દરે વ્યાજે પૈસા આપી અને પરત ન ચુકવી શકનારા લોકોને હેરાન કરતા વ્યાજખોરો હવે મિલકતો પડાવી લીધા પછી પણ હેરાન કરી રહ્યા છે. દરમિયાન આવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘટી છે. કાપોદ્રામાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે વ્યાજખોરોના આતંકથી કંટાળીને અંતિમ ચિઠ્ઠી લખી આપઘાત કર્યો છે. […]

આ ગામના ખેડૂત પાસે છે દેશી અને ગીર ઓલાદની 110 ગાયો, ગાયના ગોબર અને ગૌમૂત્રથી કરે છે પાકૃતિક ખેતી

રાજ્યના બજેટમાં એક નવી પહેલના રૂપમાં ગાય પાળીને ગાય આધારિત ખેતી કરનારાઓને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડૂત અને પશુપાલક વનરાજસિંહ દેશી ઓલાદની ગાયોનું પાલન કરે છે અને ખેતીમાં ગાયનું ગોબર અને ગૌમૂત્ર વાપરીને પ્રાકૃતિક ખેતી […]

મા ભૌમની રક્ષા કરતા ગુજરાતનો વધુ એક જવાન શહીદ, વઢવાણના જવાન ભરતસિંહ પરમાર અરૂણાચલપ્રદેશમાં શહીદ થયા

દેશ માટે મા ભૌમની રક્ષા કરતા વધુ એક ગુજરાતના સપૂતે પોતાના જીવની આહુતિ આપી છે. અરૂણાચલ પ્રદેશમાં વધુ એક ગુજરાતી જવાન શહીદ થયાના અહેવાલ મળતા શહીદી વહોરનાર પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. સુરેન્દ્નનગરના ભરતસિંહ પરમાર અરૂણાચલ પ્રદેશમાં શહીદ થયા છે. અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં તેઓ લાન્સનાયક તરીકે ફરજ બજાવતા હતા. આ શહીદ ભરતસિંહ પરમારની શહીદયાત્રા તા.28 […]

વિધાનસભામાં ખૂલી સરકારની પોલઃ 2 વર્ષમાં 4.5 લાખ બેરોજગારો સામે માત્ર 2230ને જ મળી સરકારી નોકરી

આમ તો ચૂંટણીઓમાં અને ટીવી ડિબેટોમાં ગુજરાત સરકાર રોજગારીના મસમોટા બણગાં ફૂંકે છે. પણ હાલમાં ચાલી રહેલ વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં એક બાદ એક ગુજરાત સરકારની પોલ ખૂલતી જાય છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બજેટ સત્રના પ્રશ્નોતરીકાળ દરમિયાન બેરોજગારીનો સવાલ પુછવામાં આવ્યો હતો. જેમાં સરકારે સ્વીકાર કરતાં જણાવ્યું છે […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા માણી શકાશે, વ્યક્તિ દીઠ ભાડું રૂ.300 રહેશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પગપાળા ભૂમિ માર્ગે, હેલીકોપ્ટરથી હવાઇ માર્ગે જોયા બાદ હવે ક્રૂઝમાં જળ માર્ગે જોવાનો રોમાંચ મળશે. અહીં 200 પ્રવાસીઓ બેસી શકે તેવી ક્ષમતાવાળી ક્રૂઝને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પ્રવાસીઓ ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા માણી શકશે. ક્રૂઝની સવારીનું ભાડું વ્યક્તિ દીઠ રૂ. 300 નક્કી કરાયું છે. ગુજરાત સ્થાપના દિન 1 લી […]

દિલ્હીની હિંસામાં જીવ ગુમાવનારાઓ કોણ છે ? મોતને ભેટનારા 42 માંથી 30ની ઓળખ થઈ, કોઈકના એક સપ્તાહ પહેલા જ લગ્ન થયા હતા તો કોઈકની પત્ની હતી સગર્ભા

પાંચ દિવસથી દિલ્હીમાં તણાવ છે. 23 ફેબ્રુઆરીની રાતે જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર ભીડ એકત્રિત થયા બાદ હિંસા તોફાનમાં પરિણમી છે. આ તોફાનોમાં અત્યા સુધીમાં 42ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 350થી વધુ લોકો ઘાયલ છે. મરનારાઓનો આંકડો અટકાવાની જગ્યાએ રોજ વધી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, મોટા ભાગના મોત ગોળી વાગવાથી થયા છે. જ્યારે કેટલાક […]

હનુમાનજીએ સપનામાં આવી લઈ જવાનો આદેશ આપતા 64 ટનની મૂર્તિ લઈને પ્રયાગરાજ પહોંચ્યા મહંત

રાજસ્થાનના ભીલવાડાના સંકટ મોચન મંદિરના મહંત બાબુ ગિરી 64 ટન વજન ધરાવતી હનુમાનજીની પ્રતિમા લઈને ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા. રાજસ્થાનના ભીલવાડાથી તારીખ 9 ફેબ્રુઆરીના દિવસે શરૂ થયેલી યાત્રા 18 દિવસ બાદ પ્રયાગરાજના સંગમ પરિસરમાં ખતમ થઈ. શુક્રવારે સવારે વૈદિક મંત્રોચ્ચાર દરમિયાન ગંગાજળ, દૂધ અને દહીંથી મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર […]

વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલ જવારા યાત્રાએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) મા ઉમિયાના મંદિરનો બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાયો છે. આ શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયાધામની 11,111 બહેનોએ જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. સમગ્ર અમદાવાદના ૪૮ વિસ્તારોમાંથી આવેલી ૨૦ હજારથી વધુ બહેનોએ જવાર યાત્રામાં ભાગ લીધો હતો. જવારા યાત્રામાં પધારવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી […]

લાચાર મહિલાને પોલીસકર્મીએ ખોળામાં ઉંચકીને રસ્તો ક્રોસ કરાવ્યો, આ દ્રશ્ય જોઈને તમે પણ કહેશો માનવતા હજું જીવંત છે

દેશની હાલની સ્થિતિમાં પોલીસકર્મીઓ સાથે સંકળાયેલા સમાચારો સતત જોવા કે સાંભળવા મળી રહ્યા છે, જેમાં તેમની કાર્ય કુશળતા અને સંવેદનશીલતાને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. હાલ, દિલ્હીમાં જે હિંસા ચાલી રહી છે, તેને કારણે તેમની કુશળતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને હમણા તો દરરોજ એવા સમાચારો જ આવી રહ્યા છે, જેમાં પોલીસ […]