અમદાવાદમાં પીરાણાના ડુંગરે વધુ એકનો ભોગ લીધો, કચરો વીણતા માટીના ઢગલા પર પડી અને બળી ગઈ
35 વર્ષની પાર્વતી પિરાણા અને ગણેશનગર આસપાસ ધાતુનો કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ એક રાત્રે કચરો વીણતા વીણતા ભૂલથી એક માટીના ઢગલા પર તેમણે પગ રાખ્યો અને અને ભડભડ કરતા બળવા લાગ્યા. ગણેશનગર પાસે ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત માટી કોઈએ ઠાલવી દીધી હતી. જેનાથી તેઓ અજાણ હોવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા. શહેરની LG […]