લોકડાઉન બાદ વાતાવરણ ચોખ્ખુ થતા પહેલી વાર… 40 કિમી દૂરથી જ સાપુતારાની ગિરિમાળા દેખાઈ
કોરોના લોકડાઉન બાદ ગુજરાતના એક માત્ર ગિરિમથક સાપુતારાની ગિરિકંદરામાં હરિયાળી છવાઈ ગઈ છે. સાપુતારાની ટોચ પરથી નજર કરીએ તો 40 કિ.મી. દૂર આહવાના ઘરો અને 60 કિમી દૂર ડોન પર્વત પર છુટા છવાયા ઝૂંપડાઓ સ્પષ્ટ નજરે ચડે છે, એજ રીતે ડોન પર્વત અને આહવાના ઘરોમાંથી સાપુતારાની ગિરિમાળા દેખાય છે. જે આ લોકડાઉન બાદ જ શક્ય […]