ગુજરાતમાં 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી થયા, વડોદરામાં એકનું મોત થતા રાજ્યમાં મૃત્યુઆંક 25એ પહોંચ્યો

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા પછી વધુ 23 કેસ નોંધાતા 24 કલાકમાં 51 નવા દર્દીઓ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ દર્દી 519 થઈ ગયા છે. જ્યારે સાંજે વડોદરમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 25 થયો છે અને 44 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં આજે 39, […]

કોરોનાને કાબૂમાં લેવા અમદાવાદની સરહદો સીલ, પોલીસ સાથે પેરામિલિટરી, CRPF-BSF તૈનાત, સુરત- વડોદરા, રાજકોટનો પણ વારો આવશે

અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બની ગયા બાદ પણ કોરોના પોઝિટિવના વધતા જતા કેસોને કાબૂમાં લેવા અને લોકડાઉન નો કડક અમલ કરાવવા માટે અમદાવાદ શહેરની સરહદો સીલ કરીને શહેરમાં પોલીસની સાથે પેરામિલિટરી, BSF અને CRPF તૈનાત કરવામાં આવશે. આ જ પ્રમાણે હોટસ્પોટ વડોદરા શહેર, સુરત અને રાજકોટમાં પણ સરહદો સીલ કરી કડક અમલ કરવામાં આવશે. હવે […]

લોકડાઉનમાં 65 વર્ષનો ગરીબ ખેતમજૂર 130 કિમી સાઈકલ ચલાવી કેન્સરગ્રસ્ત પત્નીને હોસ્પિટલ લઈ ગયો.

લોકડાઉનને કારણે એક તરફ ઘરોમાં ઝઘડા વધી રહ્યા છે, ત્યારે તમિલનાડુમાં એક ખેતમજૂરે કેન્સરગ્રસ્ત પત્નીને 130 કિમી સાઈકલ ચલાવી હોસ્પિટલ પહોંચાડી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. લોકડાઉનને કારણે વાહનની કોઈ સગવડ ના હોવાથી આ વ્યક્તિ પોતાની પત્નીને સાઈકલ પર બેસાડી 130 કિમી દૂર આવેલી કુમબકોનામથી પુડુચેરી આવેલી કેન્સર હોસપિટલ પહોંચ્યો હતો. હવે ટેલિગ્રામ પર […]

ભારતમાં લૉકડાઉનના કારણે હરિદ્વારમાં ગંગા નદીનું પાણી એટલું બધું સાફ થઈ ગયું કે સરળતાથી નીચે જમીનની સપાટી જોઈ શકાય છે

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ કારણે હવે દેશની નદીઓ અને હવા ધીરે-ધીરે પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ થવા લાગી છે. આજકાલ હરિદ્વારમાં વહેતી ગંગા નદીનું પાણી પણ એકદમ સ્વચ્છ થઈ ગયું છે. ગંગા નદીનું પાણી એટલું સાફ થઈ ગયું છે કે પાણીમાંથી સરળતાથી નીચે જમીનની સપાટી જોઈ શકાય છે. […]

સમય બદલાઈ ગયો છે ‘નમસ્તે’ હોય કે HCQ ‘દવા’, કોરોનાની મહામારી સમયે ભારતની સામે દુનિયા થઈ નતમસ્તક

90ના દાયકાના સમયમાં મોટી સંખ્યામાં ભારતીયો પશ્ચિમના દેશો તરફ વળ્યા હતા. ત્યારે એવી ધારણા હતી કે ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત નથી જે મહામારી સામે ટકી શકે. કોલેરા, ટીબી, સ્મોલપોક્સનો અનુભવ આ ધારણને મજબૂત કરતો રહ્યો. મિડલ ક્લાચ વચ્ચે વિદેશથી પાછા આવવું, ખાસ કરીને અમેરિકા કે બ્રિટનથી પાછા આવવું ખૂબ ગર્વની વાત હતી. પરંતુ કદાચ હવે […]

8 માસનાં જોડિયાં બાળકોને ઘરે મૂકી લેબ ટેક્નિશિયન PHCમાં ફરજ બજાવી રહી છે, આવા રાષ્ટ્ર સેવકોને સલામ છે

કોરોનાની મહામારી વચ્ચે પોતાના નાનાં સંતાનોને ઘરે મુકી જાનના જોખમે લોકોના સ્વાસ્થય સારું રહે તે માટે રાષ્ટ્ર સેવક કરી રહી છે. જેમાં વાલોડ તાલુકાના કણજોડ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં 4 મહિલા કર્મચારીઓમાં મહિલા મયુરીબેન જીગરભાઇ જોશી પીએચસીમાં લેબ ટેકનીશ્યન તરીકે છેલ્લાં ચાર વરસથી ફરજ બજાવે છે, તેઓ પુણા પાટીયા સુરત ખાતે રહે […]

હાલોલમાં માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો આવ્યો સામે, લોકડાઉનની જાહેરાત બાદ દીકરી વૃદ્ધ માતાને ઘરમાં પૂરીને જતી રહી, પાણીમાં પૂરી પલાળી ખાતા હતા વૃદ્ધા

કોરોનાની મહામારીના સમયમાં એકબાજુ જ્યાં લોકો મનમૂકીને માનવસેવા કરી રહ્યા છે. ત્યારે હાલોલમાંથી માનવતાને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉનની જાહેરાત થતાં હાલોલમાં એક દીકરી અને જમાઈ પોતાની વૃદ્ધ માતાને ઘરમાં પૂરી અન્ય શહેરમાં જતા રહ્યા હતા. પાડોશીઓને આ અંગે જાણ થતાં તેઓએ 181 અભયમને ફોન કર્યા હતા. જે બાદ અભયમની ટીમ […]

લૉકડાઉનને કારણે પ્રદૂષણ ઘટતા અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન થવા છતાં ગરમી લાગતી નથી

લૉકડાઉનને પગલે વાહનો અને કારખાનાઓનાં ધુમાડાથી ફેલાતું પ્રદૂષણ ઘટયું છે. જેને પગલે હવામાં ભળતાં અને ગરમી વધારતા ઝેરી ગેસનું પ્રમાણ ઘટ્યુ છે, તેની સાથે વાતાવરણ સૂકું રહેતાં ભેજના પ્રમાણમાં ઘટાડો થતાં બફારામાં ઘટાડો થતાં ગરમીનો પારો 40 ડિગ્રી હોવા છતાં ગરમીની અસર વર્તાતી નથી. પરંતુ, આગામી ચાર દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટભાગનાં વિસ્તારોમાં ગરમીનો પારો […]

પોલીસની સૂચના: વોટ્સએપમાં કોરોનાને લગતી ખોટી માહિતી, કે ઉશ્કેરણીજનક વીડિયો પોસ્ટ કરશો કે ફોરર્વડ કરશો તો થશે સજા

કોરોના વાઇરસની મહામારીમાં કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે. જેથી વોટ્સએપ ગ્રુપના એડમીન અને મેમ્બર માટે અમદાવાદ પોલીસે સૂચના બહાર પાડી છે. વોટ્સએપમાં ખોટી વિગતો, ઉશ્કેરણીજનક મેસેજ વીડિયો, ઓડિયો, પોસ્ટ કરવી નહીં કે ફોરવર્ડ ન કરવી. જો કોઈ આવી વાત ધ્યાને આવે તો પોલીસને જાણ કરવી. કોરોના વાઇરસ અને કોઈ ધર્મ બાબતે અશ્લીલ અને […]

આજે અમદાવાદમાં 23 અને આણંદમાં 3 નવા કેસ સાથે કુલ દર્દી 493 થયા, આ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. શનિવારે સાંજ સુધીમાં નવા 90 કેસના ઉછાળા સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 468 પર પહોંચી હતી. ત્યાર બાદ આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 અને આણંદમાં 2કેસ સામે આવ્યા છે. આમ અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી. હવે ટેલિગ્રામ પર […]