કોરોનાને ફેલાવતો અટકાવવા લોકડાઉન સહિતના જે પણ આકરા પગલાં સરકારે લીધા તેનાથી 93 ટકા ભારતીયો સંતુષ્ટ. આપ શું માનો છો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સનો ઉત્સાહ વધારવા માટે બે વાર જનતાને અપીલ કરી. તેમની અપીલ પર લોકોએ 22 માર્ચનાં તાળી, થાળી, શંખ વગાડ્યા, ત્યારબાદ 5 એપ્રિલનાં રાત્રે 9 વાગ્યે ને 9 મિનિટે ઘરોમાં દીવો, મીણબત્તી પ્રગટાવી. હવે એવા સમાચાર આવ્યા છે જેનાથી કોરોનાની વિરુદ્ધ લડાઈમાં ખુદ પ્રધાનમંત્રી અને તેમની સરકારનો ઉત્સાહ વધશે. હવે ટેલિગ્રામ પર […]

કોરોનાની મહામારી દરમિયાન વડોદરાનો પોલીસ પરિવાર રાષ્ટ્ર સેવામાં લાગી ગયો છે, પિતા-પુત્રી લોકડાઉનમાં ફરજ બજાવે છે અને માતા માસ્ક બનાવે છે

કોરોના વાઈરસની મહામારીમાં પોલીસ જવાન અને તેમની પોલીસ પુત્રી લોકડાઉનમાં રાષ્ટ્ર રક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે પોલીસ જવાનની પત્ની કોરોનાગ્રસ્ત વિસ્તારના લોકો માટે માસ્ક બનાવીને રાષ્ટ્ર રક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. રાષ્ટ્ર રક્ષક પરિવારે જણાવ્યું કે, અમને ગર્વ છે કે, દેશ ઉપર આવી પડેલા સંકટમાં અમોને સેવા કરવાનો મોકો મળ્યો છે. ASIનો […]

108ના કર્ચમારીઓની પ્રશંસનિય કામગીરી, 108ના કર્મીએ સગર્ભાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવી, બાળકનો જન્મ થયો

કોરોનાની મહામારી વચ્ચે ફરી એકવાર 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની પ્રશંસનિય કામગીરી સામે આવી છે. પ્રસુતિના દર્દથી પીડિત પ્રસુતાની 108માં જ નોર્મલ પ્રસુતિ કરાવી 2 કિલો અને 200 ગ્રામના બાળકનો જન્મ કરાવ્યો હતો. નવાઈની વાત એ હતી કે, 108ના પાઇલોટ કરણ આહિરે 8 કિલો મીટરનું અંતર માત્ર 10 મિનિટમાં કાપી સગર્ભાને સ્મીમેર હોસ્પિટલ પહોંચાડી દીધી હતી. જોકે, […]

26 કલાક સુધી કોરોના વાઈરસ સામે લડનાર 6 મહિનાની બાળકીનું ચંદીગઢ પીજીઆઈમાં મોત, તેના હ્રદયમાં કાણું હતું

26 કલાક સુધી કોરોના વાઈરસ સામે લડનાર 6 મહિનાની બાળકનું ચંદીગઢ પીજીઆઈમાં ગુરુવાર બપોરે મોત થયું છે. ડોક્ટરે જણાવ્યું હતું કે સંક્રમણની જાણ થતા તેને બુધવાર સવારે 11 વાગ્યે કોરોના વોર્ડમાં દાખલ કરાઈ રહતી. બુધવાર રાતથી તે વેન્ટિલેટર ઉપર અને ગ્લુકોજ ઉપર હતી. ઈન્ફેક્શન ઘણું વધી ગયું હતું. આ કારણે તેને બચાવી ન શકાય. બાળકીને […]

ગુજરાત માટે સારા સંકેત, એક જ દિવસમાં 79 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચ્યા, તમામ સ્વસ્થ થયા

ગુજરાતમાં વધતા કોવિડ-19ના કેસો વચ્ચે બુધવારે એક જ સાથે 79 પોઝિટીવ દર્દીઓમાં સારા થઈ ઘરે ગયા છે. તો અત્યાર સુધીમાં 258 લોકો ડિસ્ચાર્જ થયાં છે. આરોગ્ય અગ્રસચિવે ડો. જંયતિ રવિએ મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતુ. 24 કલાકમાં 217 નાગરીકોમાં કોરોના વાઈરસનો ચેપ પોઝિટીવ મળ્યાના રિપોર્ટ ઉમેરાતા ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને 2624એ પહોંચી છે. રાજ્યમાં […]

ગુજરાતમાં 24 કલાકમાં 217 પોઝિટિવ કેસ નોંધાયા, 9ના મોત, 79 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ આંકડો 2624 થયો

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 કેસ નોંધાયા છે. આ સાથે જ 79 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા […]

કોરોના વાયરસ રોગચાળો જ નહીં ભૂખમરો પણ ફેલાવશે, દુનિયાના ગરીબ દેશો માટે ગંભીર સંકટ ઉભુ થશે. જે વિશ્વના 250 કરોડથી વધુ લોકોને અસર કરશે.

નરી આંખે નજરે પણ ના પડતા કોરોના વાયરસે દુનિયા આખીને ઘુંટણીયે લાવી દીધી છે. મૃતાંક 2 લાખની આસપાસ પહોંચવા આવ્યો છે જ્યારે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા અધધ 26 લાખને પાર કરી ગઈ છે. જોકે કોરોના આ ઉપરાંત પણ દુનિયા આખી માટે આવનાર ભવિષ્યમાં ભયંકર પડકારો ઉભા કરશે. જેમાં ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર જ નહીં પણ ચેપની […]

પોલીસ પોતાને આ રીતે રાખે છે રિલેક્સ, આ ડાન્સ વીડિયો જોઇને તમે પણ કરશો વખાણ,

કોરોના વાયરસના સંક્રમણ પર બ્રેક લગાવવા માટે આખો દેશ લોકડાઉન છે. પોલીસ દરેક રીતે લોકોથી લોકડાઉનનું પાલન કરાવી રહી છે. તેના માટે તે લોકોને હાલના સમયમાં પણ કામ કરવું પડી રહ્યું છે. પરંતુ આ સમયમાં તે લોકો પોતાને કેવી રીતે રિલેક્સ રાખે છે. જે તમે આ વીડિયોમાં જોઇ શકો છો. આ વીડિયો નંગાવ પોલીસ અસમ […]

અમદાવાદમાં કોરોનાના સંક્રમણથી બચવા શાકભાજીના વેપારીએ અપનાવ્યો ગજબનો આઇડિયા

કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી હવે શાકભાજીના વેપારી (Vegetable Trader)ઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે શહેરના કરાઇ રોડ પર નરોડાના વેપારીએ જોરદાર આઈડિયા અપનાવ્યો છે. આ આડિયાથી ગ્રાહકને શાકભાજી પણ મળી રહે અને કોરોનાના સંક્રમણ (Corona Infection)નો ભય પણ ન રહે. આ માટે શાકભાજી લેવા આવનારા ગ્રાહકો પાસેથી નાણા પણ વેપારી એક પવાલીમાં નખાવે છે. આ […]

શું લોકડાઉન ફરી વધશે? PM મોદી 27મીએ ફરી એકવાર તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંકટ વચ્ચે ફરી એકવાર દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. 27મી એપ્રિલે તેઓ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફન્સિંગ દ્વારા વાતચીત કરશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ શામેલ થશે. જેને લઈને અત્યારથી જ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ગત વખતે 14મી એપ્રિલે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તમામ મુદ્દે […]