108ના કર્ચમારીઓની પ્રશંસનિય કામગીરી, 108ના કર્મીએ સગર્ભાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવી,…

કોરોનાની મહામારી વચ્ચે ફરી એકવાર 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની પ્રશંસનિય કામગીરી સામે આવી છે. પ્રસુતિના દર્દથી પીડિત પ્રસુતાની 108માં જ નોર્મલ પ્રસુતિ કરાવી 2 કિલો અને 200 ગ્રામના બાળકનો જન્મ કરાવ્યો હતો. નવાઈની વાત એ હતી કે, 108ના પાઇલોટ કરણ…
Read More...

26 કલાક સુધી કોરોના વાઈરસ સામે લડનાર 6 મહિનાની બાળકીનું ચંદીગઢ પીજીઆઈમાં મોત, તેના હ્રદયમાં કાણું…

26 કલાક સુધી કોરોના વાઈરસ સામે લડનાર 6 મહિનાની બાળકનું ચંદીગઢ પીજીઆઈમાં ગુરુવાર બપોરે મોત થયું છે. ડોક્ટરે જણાવ્યું હતું કે સંક્રમણની જાણ થતા તેને બુધવાર સવારે 11 વાગ્યે કોરોના વોર્ડમાં દાખલ કરાઈ રહતી. બુધવાર રાતથી તે વેન્ટિલેટર ઉપર અને…
Read More...

ગુજરાત માટે સારા સંકેત, એક જ દિવસમાં 79 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચ્યા, તમામ સ્વસ્થ થયા

ગુજરાતમાં વધતા કોવિડ-19ના કેસો વચ્ચે બુધવારે એક જ સાથે 79 પોઝિટીવ દર્દીઓમાં સારા થઈ ઘરે ગયા છે. તો અત્યાર સુધીમાં 258 લોકો ડિસ્ચાર્જ થયાં છે. આરોગ્ય અગ્રસચિવે ડો. જંયતિ રવિએ મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતુ. 24 કલાકમાં 217 નાગરીકોમાં કોરોના…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં 217 પોઝિટિવ કેસ નોંધાયા, 9ના મોત, 79 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ આંકડો 2624…

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24…
Read More...

કોરોના વાયરસ રોગચાળો જ નહીં ભૂખમરો પણ ફેલાવશે, દુનિયાના ગરીબ દેશો માટે ગંભીર સંકટ ઉભુ થશે. જે…

નરી આંખે નજરે પણ ના પડતા કોરોના વાયરસે દુનિયા આખીને ઘુંટણીયે લાવી દીધી છે. મૃતાંક 2 લાખની આસપાસ પહોંચવા આવ્યો છે જ્યારે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા અધધ 26 લાખને પાર કરી ગઈ છે. જોકે કોરોના આ ઉપરાંત પણ દુનિયા આખી માટે આવનાર ભવિષ્યમાં ભયંકર…
Read More...

પોલીસ પોતાને આ રીતે રાખે છે રિલેક્સ, આ ડાન્સ વીડિયો જોઇને તમે પણ કરશો વખાણ,

કોરોના વાયરસના સંક્રમણ પર બ્રેક લગાવવા માટે આખો દેશ લોકડાઉન છે. પોલીસ દરેક રીતે લોકોથી લોકડાઉનનું પાલન કરાવી રહી છે. તેના માટે તે લોકોને હાલના સમયમાં પણ કામ કરવું પડી રહ્યું છે. પરંતુ આ સમયમાં તે લોકો પોતાને કેવી રીતે રિલેક્સ રાખે છે. જે…
Read More...

અમદાવાદમાં કોરોનાના સંક્રમણથી બચવા શાકભાજીના વેપારીએ અપનાવ્યો ગજબનો આઇડિયા

કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી હવે શાકભાજીના વેપારી (Vegetable Trader)ઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે શહેરના કરાઇ રોડ પર નરોડાના વેપારીએ જોરદાર આઈડિયા અપનાવ્યો છે. આ આડિયાથી ગ્રાહકને શાકભાજી પણ મળી રહે અને કોરોનાના સંક્રમણ (Corona…
Read More...

શું લોકડાઉન ફરી વધશે? PM મોદી 27મીએ ફરી એકવાર તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંકટ વચ્ચે ફરી એકવાર દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. 27મી એપ્રિલે તેઓ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફન્સિંગ દ્વારા વાતચીત કરશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ શામેલ થશે.…
Read More...

અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ભારતીય ડોક્ટરનું અનોખું સન્માન, વીડિયો જોઈને તમને પણ…

હાલ આખું વિશ્વ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે દુનિયાભરમાં ડોક્ટર્સ અને નર્સ પોતાનો જીવ જોખમમાં નાંખી પોતાની ફરજ બજાવી રહ્યા છે અને લોકોના જીવ બચાવવા ખડેપગે છે. ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફની આ નિસ્વાર્થ ભાવથી કરવામાં આવતી…
Read More...

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; મામલતદારે કર્યા અંતિમ સંસ્કાર

કોરોનાએ માનવીય સંબંધોને પણ ભૂલાવી દીધા છે. બીમારીનો ડર એવો કે એક પુત્રએ કોરોનાથી મોતને ભેટેલા પિતાના મૃતદેહને સ્વિકારવાનો ઈનકાર કરી દીધો હતો. અધિકારીઓ પુત્રને સમજાવતા રહ્યા કે જ લોકો સારવાર કરી રહ્યા છે, મૃત્યુપછી મૃત્યુદેહને મર્ચ્યુરીમાં…
Read More...