કોરોનામુક્ત બનેલી અમદાવાદની સુમિતિએ કોરોનાના દર્દીઓને સાજા કરવા 500 મિલિ પ્લાઝમા ડોનેટ કર્યાં,…

એસવીપીને પ્લાઝમાના બીજા ડોનર મળ્યા છે. કોરોનામાંથી સાજી થયા બાદ સુમિતિસિંઘે 500 મિલિ પ્લાઝમાં ડોનેટ કર્યા હતા. તેણે કહ્યું કે, મને આનંદ છે કે કોવિડ સામેના જંગમાં હું મારું યોગદાન આપી રહી છું. મને ગૌરવ છે કે પ્લાઝમાં ડોનેટ કરવાના ધારાધોરણમાં…
Read More...

મહામારી વચ્ચે આંધળી લૂંટ: દૈનિક 3 હજારના ભાડા સાથે કોરોનાના દર્દીઓને હોટેલમાં સારવાર આપવામાં આવશે,…

ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોના સારવાર માટે મંજૂરી આપી છે. જોકે આ હોસ્પિટલમાં પેશન્ટે પોતે જ ખર્ચ ભોગવવાની શરતે મંજૂરી આપી છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્ટાફે કહ્યું હતું કે, અમે તમને એસ્ટીમેટેડ કોસ્ટ આપી શકીએ. તમને ડિપોઝીટ કહી રહ્યો છું જે…
Read More...

સવારના 5થી રાતના 12 વાગ્યા સુધી કામ કરતી રહે છે આ મહિલા ઓફિસર્સ, જાણો એમના સંઘર્ષની કહાની

તે ઘર પણ સંભાળી રહી છે અને ફરજ પણ નિભાવી રહી છે. તેમને બાળકોની દિવસ-રાત ચિંતા છે અને કર્તવ્યનો પણ અહેસાસ છે. તેમનું જીવન સવારે 5 વાગ્યે શરૂ થાય છે, જે રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. આ સમય દરમિયાન, તેઓએ ઘરની તમામ કામગીરી ફરજ સાથે કરવાની હોય…
Read More...

ટીઆરબી જવાને કોંગી ધારાસભ્ય ચંદનજી ઠાકોરરની કાર રોકતા જવાનને ગાળો બોલી લાફો માર્યો, DGPનો ફરિયાદ…

સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર બુધવારે બપોરે ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે તેમની પૂછપરછ કરવા માટે કાર રોકી હતી. આથી તેમના અહંમને ઠેસ પહોંચી હોય તેમ ઉશ્કેરાયેલા ધારાસભ્યે…
Read More...

કોરોના વાયરસના સંક્રમણથી બચવાના માટે શાકભાજી અને ફ્રૂટ ખરીદીને લાવ્યા બાદ આ રીતે કરો સાફ

કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન વધારી દેવાયું છે. હવે લોકો પહેલા કરતાં વધારે એલર્ટ થઈ ગયા છે અને ડોક્ટરની સલાહ માનીને સંક્રમણથી બચવાના ઉપાયો પણ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો બહારથી લાવેલી કોઈ વસ્તુને પહેલા સેનિટાઈઝ કરી…
Read More...

પોરબંદરના ખેડૂતે 3 વિઘાના 1800 મણ ટમેટા જરૂરીયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે વિતરણ કર્યા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનાં કારણે અનેક સમસ્યાઓ નિર્માણ પામી છે. લોકડાઉનના કારણે ભારતમાં રહેતા જરૂરીયાત મંદોના સહારે અનેક સંસ્થાઓ, સેલીબ્રીટીઓ આગળ આવીને સહાય કરતી હોય છે. ખેડૂતને જગતનો તાત ગણવામાં આવે છે. ખેડૂતોના સહકારથી કોઈપણ કાર્ય…
Read More...

અમદાવાદમાં લોકડાઉનમાં પતિ-પત્નીએ આત્મહત્યા કરતા ખળભળાટ, મકાનમાંથી દુર્ગંધ આવતા મકાન માલિકે પોલીસને…

અમદાવાદ ના વંદેમાતરમ્ સિટી માં એક દંપતી એ આત્મ હત્યા કરી લીધી છે. વંદેમાતરમ્ સિટી માં આવેલ સયોના તિલક ૩ માં ડી બ્લોક માં આ દંપતી છેલ્લા કેટલાક સમય થી ભાડે રહેતા હતા. જો કે બે ત્રણ દિવસ થી મકાન નો દરવાજો ખોલતા ના હતા અને આજે બપોરે મકાન માંથી…
Read More...

અત્યાર સુધી આપણે જે જોઇને ગર્વ અનુભવતા, તેની હવે શરમ આવે છે? ભાડાની ઝૂંપડીને બદલે પોતાના ઘરની…

તાતા સન્સના ચેરમેન (એમારિટ્સ) રતન તાતાએ સોમવારે દેશની હાઉસિંગ પોલિસી પર સવાલ ઊઠાવતા કહ્યું કે આપણે મોટી ઇમારત બનાવવા માટે ગંદી વસતીને બીજી જગ્યાએ વસાવી દઇએ છીએ. તેને બદલે આપણે ગરીબોને ગુણવત્તાસભર જીવન આપવા માટે આપણી પુનર્વસન નીતિઓ પર ફરીથી…
Read More...

રાજકોટ: જનેતાએ જન્મતાની સાથે જ ફેંકી દેતા લોહીલુહાણ હાલતમાં મળી આવેલી ‘અંબે’ મોતના મોઢામાંથી 52…

કહેવાય છે કે, મારવાવાળા કરતા બચાવવાવાળો મોટો છે આવું જ થયું છે તાજી જન્મેલી બાળકી અંબેના જીવનમા માંએ જન્મતાની સાથે જ ફેંકી દીધી, કુતરાઓએ ચુથી નાખી, લોહીલુહાણ હાલતમાં મળી, આંતરડા અને પેટમાં ઈન્ફેકશન લાગ્યું આમ છતા આ બાળકી જીવી ગઈ છે અને આજે…
Read More...

કોરોના સામેની લડાઈ વચ્ચે દેશ માટે આવ્યા સારા સમાચાર, એક જ દિવસમાં 705 દર્દીઓ થયા ઠીક

દેશમાં કોરોના વાયરસ ઝડપથી પોતાના પગ પસારી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી દેશમાં સંક્રમણનાં 18,601 કેસની પુષ્ટિ થઈ છે, જેમાંથી 590 લોકોનાં મોત થયા છે. જો કે આ દરમિયાન એક સારા અને રાહતજનક સમાચાર એ છે કે હવે લોકો…
Read More...