સુરતની કોરોના પોઝિટિવ યુવતીનો વીડિયો વાયરલ, “મને અશક્તિ હોવા છતાં અહીં કોઈ મદદ નથી કરતું, શરીર દુઃખે છે, ધ્રુજારી આવે છે”

કોરોના વાયરસ (Coronavirus)ને પગલે હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. બીજી તરફ કોરોનાની સારવાર માટે દરેક જિલ્લામાં કોવિડ હૉસ્પિટલ (Surat Covid Hospital) ઊભી કરવામાં આવી છે. સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે નવાગામની એક યુવતી (Corona Positive Girl)ને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. યુવતીના પરિવારને સમરસ હૉસ્ટેલ ખાતે ક્વોરન્ટીન (Surat Samras Hostel) કરવામાં આવ્યો છે. આખા પરિવારને […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. […]

લૉકડાઉનમાં પોલીસ જોઈને સોસાયટીમાં સંતાયેલા યુવકોને ઠપકો આપવાની બાબતે અદાવત રાખી માતાના એકના એક દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

સમગ્ર ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાષ્ટ્રીય લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન આ લૉકડાઉનમાં સુરત શહેરમાં ગુનાહિત કૃત્યોનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો ત્યારે આજે શહેરના ડીંડોલી વિસ્તારમાં એક માતાએ લૉકડાઉનમાં થયેલા ઝઘડામાં એકનો એક દીકરો ગુમાવ્યો છે. દરમિયાન પુત્રના મોતની જાણ થતા માતા સહિતના પરિવારજનોએ આક્રંદ કર્યુ હતું. મીડિયાના કેમેરા સામે […]

રાજકોટના જંગલેશ્વરની કોરોના પોઝિટિવ મહિલાની ડિલિવરી કરનાર મહિલા તબીબ મનીશા પરમાર, ગાયનેકોલોજીસ્ટ મહિલા તબીબને સલામ

રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતી ગર્ભવતી મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકને પણ જન્મ આપ્યો. પરંતુ આ મહિલાની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટરની હિંમતને પણ સલામ કરવી ઘટે. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર મનિશા પરમારે વાતચીતમાં જણાવ્યું હતું કે ઇન્ફેક્શન લાગવાનો ભય તો રહેતો જ હોય છે. પરંતુ […]

ખંભાળીયા બન્યું રશિયન યુવતીનું પિયર, ગર્ભવતી યુવતીની મા જેમ સંભાળ રાખતું સરકારી વહીવટી તંત્ર

કોવીડ-19ના સંક્રમણને કારણે સમગ્ર વિશ્વ આજે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અમારા દેશમાં પણ કોરોના વાયરસ ફેલાયેલ છે. કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. અમો બીજી માર્ચથી અહીંયા દ્વારકામાં છીએ. મારી પત્ની ગાલીનાને છ મહિનાની પ્રેગ્નન્સી છે.જેથી મેડીકલને લગતી તમામ સુવિધાઓ ગુજરાત સરકાર, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા […]

શિકાગોમાં વાપીના પટેલ પરિવારના ચાર સભ્યોને થયો કોરોના, ઘરેલું ઉપચાર દ્રારા 22 દિવસમાં સમગ્ર પરિવારે કોરોનાને માત આપી

અમેરિકાનાં શિકાગોમાં વાપીનાં એક પટેલ પરિવારની દિકરી તેમજ સમગ્ર પરિવારને કોરોના પોઝિટિવ થયો હતો. પરંતુ ઘરેલું ઉપચાર દ્રારા 22 દિવસમાં સમગ્ર પરિવારે કોરોનાને માત આપી હતી. આમ કોરોના મહામારીને લોકોએ માત્ર કાળજી રાખી ઘરેલું ઉપચારથી રોગને મટાડી શકાય છે. વાપીનાં પ્રફુલ્લ પટેલ જેઓ આરએસએસનાં વિભાગ સંપર્ક પ્રમુખ છે. તેમની દિકરી શ્રૃતિબેન પટેલ તેઓ શિકાગોમાં નર્સિંગ […]

કોરોનાના સંક્રમણથી બચવા અને ઈમ્યુનિટી વધારવા આયુષ મંત્રાલયના કેન્દ્રીય આયુર્વેદ અને સિદ્ધ સંશોધન પરિષદના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય કરતાર સિંહે જણાવ્યા 5 ઉપાય

કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે આયુર્વેદમાં દર્શાવેલ ઉપાયો અપનાવવાની સલાહ આપી છે. દેશના વડાપ્રધાને લોકોને તેને સ્વીકારવાની વિનંતી કરી છે. આયુષ મંત્રાલયના કેન્દ્રીય આયુર્વેદ અને સિદ્ધ સંશોધન પરિષદના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય કરતાર સિંહ ધીમાનના જણાવ્યા પ્રમાણે, કોરોના ડરની વચ્ચે ઉકાળો પીવાથી બીમારી સામે લડવાની ક્ષમતા વધે છે. ઓછામાં ઓછું તેને દિવસમાં બે વાર પીઓજોઈએ. પ્રો. […]

સુરતના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી 1000 લોકોને ભોજન આપી એકતાનું પ્રતિક બન્યા, રમઝાન માસના ઉપવાસમાં 15 કલાક સુધી મુસ્લિમ યુવાનો કરે છે કામ

જો સેવાના સાગરમાં પવિત્ર થવાનો અવસર સામે હોય અને હું લોકડાઉનમાં રહું તો મનુષ્ય જીવનનું ઋણ પણ કેમ ચૂકવી શકીશ એવી ભાવના રાખતા ઉધના યાર્ડ ભાવના નગરના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી રોજ લગભગ 1000 લોકોને પોતાને હાથે બનાવેલું ભોજન ખવડાવી રહ્યા છે. એટલું નહીં પણ પવિત્ર રમઝાન માસના ઉપવાસમાં 15 કલાક સુધી પાણીથી પણ […]

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈમાં નિધન, કેન્સરની લાંબી બીમારી બાદ કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું My dear friend Irfaan. You fought and […]

નવસારીના કિશોરભાઈ નાયકે કોરોનાની રસીના પરીક્ષણ માટે જીવતા જીવ દેહદાનનું સંમતિ પત્ર આપ્યું, દેહનું દાન કરનાર આવા મહાદાનીને સલામ

નવસારીના આમરી ગામે કિશોરભાઈ નાયક (ઉવ.65 )તેમના પરિવાર સાથે રહે છે. નિવૃત્તિ કાળ બાદ પૌત્ર સાથે કિશોરભાઈ નાયક હસીખુશી જીવન ગાળે છે. હાલમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકડાઉનથી સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ઠપ થઈ છે. જેને લીધે વ્યથિત થયેલ ધરતીપુત્ર કિશોરભાઈ નાયક દ્વારા જીવતા જીવત દેહદાનની જાહેરાત કરી કોરોનાની મહામારીને નાથવા માટે […]