લૉકડાઉનમાં પોલીસ જોઈને સોસાયટીમાં સંતાયેલા યુવકોને ઠપકો આપવાની બાબતે અદાવત રાખી માતાના એકના એક…

સમગ્ર ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાષ્ટ્રીય લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન આ લૉકડાઉનમાં સુરત શહેરમાં ગુનાહિત કૃત્યોનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો ત્યારે આજે શહેરના ડીંડોલી વિસ્તારમાં એક માતાએ…
Read More...

રાજકોટના જંગલેશ્વરની કોરોના પોઝિટિવ મહિલાની ડિલિવરી કરનાર મહિલા તબીબ મનીશા પરમાર, ગાયનેકોલોજીસ્ટ…

રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતી ગર્ભવતી મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકને પણ જન્મ આપ્યો. પરંતુ આ મહિલાની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટરની હિંમતને પણ સલામ કરવી ઘટે. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં…
Read More...

ખંભાળીયા બન્યું રશિયન યુવતીનું પિયર, ગર્ભવતી યુવતીની મા જેમ સંભાળ રાખતું સરકારી વહીવટી તંત્ર

કોવીડ-19ના સંક્રમણને કારણે સમગ્ર વિશ્વ આજે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અમારા દેશમાં પણ કોરોના વાયરસ ફેલાયેલ છે. કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. અમો બીજી માર્ચથી અહીંયા…
Read More...

શિકાગોમાં વાપીના પટેલ પરિવારના ચાર સભ્યોને થયો કોરોના, ઘરેલું ઉપચાર દ્રારા 22 દિવસમાં સમગ્ર પરિવારે…

અમેરિકાનાં શિકાગોમાં વાપીનાં એક પટેલ પરિવારની દિકરી તેમજ સમગ્ર પરિવારને કોરોના પોઝિટિવ થયો હતો. પરંતુ ઘરેલું ઉપચાર દ્રારા 22 દિવસમાં સમગ્ર પરિવારે કોરોનાને માત આપી હતી. આમ કોરોના મહામારીને લોકોએ માત્ર કાળજી રાખી ઘરેલું ઉપચારથી રોગને મટાડી…
Read More...

કોરોનાના સંક્રમણથી બચવા અને ઈમ્યુનિટી વધારવા આયુષ મંત્રાલયના કેન્દ્રીય આયુર્વેદ અને સિદ્ધ સંશોધન…

કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે આયુર્વેદમાં દર્શાવેલ ઉપાયો અપનાવવાની સલાહ આપી છે. દેશના વડાપ્રધાને લોકોને તેને સ્વીકારવાની વિનંતી કરી છે. આયુષ મંત્રાલયના કેન્દ્રીય આયુર્વેદ અને સિદ્ધ સંશોધન પરિષદના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય કરતાર સિંહ ધીમાનના…
Read More...

સુરતના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી 1000 લોકોને ભોજન આપી એકતાનું પ્રતિક બન્યા, રમઝાન માસના…

જો સેવાના સાગરમાં પવિત્ર થવાનો અવસર સામે હોય અને હું લોકડાઉનમાં રહું તો મનુષ્ય જીવનનું ઋણ પણ કેમ ચૂકવી શકીશ એવી ભાવના રાખતા ઉધના યાર્ડ ભાવના નગરના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી રોજ લગભગ 1000 લોકોને પોતાને હાથે બનાવેલું ભોજન ખવડાવી…
Read More...

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈમાં નિધન, કેન્સરની લાંબી બીમારી બાદ કોકિલાબેન હોસ્પિટલમાં…

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના…
Read More...

નવસારીના કિશોરભાઈ નાયકે કોરોનાની રસીના પરીક્ષણ માટે જીવતા જીવ દેહદાનનું સંમતિ પત્ર આપ્યું, દેહનું…

નવસારીના આમરી ગામે કિશોરભાઈ નાયક (ઉવ.65 )તેમના પરિવાર સાથે રહે છે. નિવૃત્તિ કાળ બાદ પૌત્ર સાથે કિશોરભાઈ નાયક હસીખુશી જીવન ગાળે છે. હાલમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકડાઉનથી સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ઠપ થઈ છે. જેને…
Read More...

જમાલપુરમાં ચા પીવા ભેગા થતાં ટોળાને યુવાનની સલાહ, આજ નહીં જાગોગે તો રાખ હો જાઓગે

શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. તેમાં પણ રેડ ઝોન જાહેર થયેલા કોટ વિસ્તારમાં તો કુલ કેસના લગભગ 70 ટકા કેસો સામે આવી રહ્યાં છે અને ટપોટપ મોત પણ થઈ રહ્યાં છે. જેને પગલે કોઈએ માં તો કોઈએ પિતા તો કોઈએ ભાઈ,બહેન પતિ, પુત્ર, પુત્રી કે…
Read More...

લોકડાઉનના કારણે ગંગા નદીનું પાણી થયું એકદમ સ્વચ્છ, દેખાવા લાગી નીચેની જમીન જુઓ વીડિયો

કોરોના વાયરસના કારણે દેશમાં જે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તે તારીખ 3 મે સુધી ચાલુ રહેશે. હાલ લોકડાઉન દરમિયાન લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે દેશમાં જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે…
Read More...