ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 163, કુલ દર્દી 3548 થયા
કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ તરફ દર્દીઓ સાજા થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય…
Read More...
Read More...
કોરોનાના સંકટ સમયે પોલીસે દેખાડી માનવતા, માંડવીમાં શ્રમજીવી માટે પોલીસે ચપ્પલની વ્યવસ્થા કરી જાતે…
કોરોનાના સંકટ સમયે પોલીસનો માનવતાવાદી અભિગમ લોકો જોઇ રહ્યા છે. માંડવીમાં એક અલગ જ માનવીય અભિગમ બહાર આવ્યો હતો. માંડવીના પીઆઇ બી.એમ. ચૌધરી પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ધોમ ધખતા તાપમાં એક એક વૃદ્ધ શ્રમજીવી ચપ્પલ વગર હાથલારી લઇને જતા હતાં. તપાસ…
Read More...
Read More...
લોકડાઉનમાં બે વ્યક્તિએ કરેલી ભૂલથી 40ને કોરોના થયો, જો તમે પણ ટાઈમપાસ માટે ભેગા થઈને પત્તા રમતા હોય…
લોકડાઉનમાં ટાઈમપાસના ચક્કરમાં આંધ્ર પ્રદેશના બે લોકોએ 40 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત કરી દીધા. બે સંક્રમિતોએ મિત્રો અને પાડોશીઓ સાથે પત્તા રમ્યા અને કોરોનાનો ચેપ લગાડી દીધો. પહેલા મામલો કૃષ્ણા જિલ્લાનો છે, જ્યાં એક વ્યક્તિએ 24 લોકોને…
Read More...
Read More...
મુંબઇ બાદ અમદાવાદ બની રહ્યું છે દેશનું સૌથી મોટું કોરોનાનું હોટસ્પોટ, મૃતકોની સંખ્યામાં થઈ રહ્યો છે…
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના આંકડા સતત વધી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હી,(Delhi) ગત 24 કલાકમાં 293 નવા કેસ સામે આવ્યા છે. જે પછી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 27892 થઇ ગઇ છે. આ વચ્ચે અમદાવાદ (Ahmedabad) માટે ચિંતાના સમાચાર…
Read More...
Read More...
કોરોના સામેની લડાઈમાં બનાસકાંઠાનાં 2 લાખ પશુપાલકોએ મળીને 7 કરોડ 14 લાખ દાન કર્યા
કોરોનાની વૈશ્વિક મહામારી સામે દેશ જજુમી રહ્યું છે. એમાં પણ જાણે કોરોના એ ગુજરાત પર મજબૂત પકડ જમાવી છે. કોરોનાને માત આપવા અને રાજ્ય સહિત દેશની પડખે ઉભા રહેવા રાજ્યની અનેક ધાર્મિક સંસ્થાઓ સહિત અન્ય સંસ્થાઓએ આગેકૂચ કરી છે. ત્યારે હવે રાજયના…
Read More...
Read More...
શાકભાજીની લારીમાંથી શાક લેતી વખતે આ 3 વાતનું ખાસ ધ્યાન રાખો નહીં તો કોરોના વાયરસથી બચવું મુશ્કેલ…
આ સમયે, સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન ચાલુ છે અને લોકો ઘરોમાં બંધ છે. લોકોને સામાજિક અંતર હેઠળ એક બીજાથી અંતર રાખવા જણાવ્યું છે. આ સિવાય લોકોને માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા…
Read More...
Read More...
પોલીસ ખાલી ડંડા જ નથી મારતી, ભૂખ્યાને પોતાનું ભોજન પણ આપી દે છે જૂઓ આ વીડિયો
જે લોકોએ કોરોના વાયરસના લોકડાઉનમાં સૌથી વધુ કામ કરવાનું છે તેમાં પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. દેશભરમાં તેની પ્રશંસા થાય છે. પોલીસ લોકોને સતત સમજાવી રહી છે. લોકોને મદદ કરી રહી છે. તેમજ ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનું પણ કામ કરી રહી છે. પરંતુ…
Read More...
Read More...
25 વર્ષમાં પહેલીવાર નર્મદાનું પાણી થયું સૌથી શુદ્ધ, મિનરલ વૉટર જેવું થઈ ગયું
લૉકડાઉનના કારણે દેશભરમાં ઉદ્યોગો બંધ છે, જેની અસર પર્યાવરણ પર પણ દેખાઈ રહી છે. ગંગા, યમુના અને નર્મદા સહિત અનેક નદીઓનું પાણી સ્વચ્છ થઈ રહ્યું છે. હજુ એક મહિના પહેલા પ્રદૂષિત લાગતી નર્મદાનું પાણી હાલ મિનરલ વૉટર જેવું દેખાઈ રહ્યું છે.…
Read More...
Read More...
રાજ્યના તમામ એસટી ડેપોમાં બસો સેનેટાઈઝ કરીને સ્ટેન્ડબાય રાખવામાં આવી, સૂચના બાદ જરૂરિયાત મુજબ…
રાજ્યના તમામ એસટી બસ ડેપોમાં સેનેટાઇઝ કરાયેલી બસો સ્ટેન્ડ બાય રાખવાની સરકારની સૂચના બાદ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત તમામ મુખ્ય ડેપોમાં બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેની સાથે જ ડ્રાઇવર અને કંડક્ટરોને પણ માસ્ક, સેનેટાઇઝર આપી…
Read More...
Read More...
કોરોનાને લીધે અમદાવાદમાં કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું નિધન, એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર…
કોરોનાને કારણે ગુજરાત કોંગ્રેસને આજે ખુબ જ મોટો ફટકો લાગ્યો છે. અમદાવાદના કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું નિધન થયું છે. બદરૂદ્દીન શેખે એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેઓએ એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના…
Read More...
Read More...
