લોકડાઉનમાં બેકારીથી કંટાળી રાજકોટમાં ચાંદી કામ કરતા યુવકે આત્મહત્યા કરી લેતા ખળભળાટ

કોરોનાના કહેરથી બચવા અમલમાં મુકાયેલુ લોકડાઉન હવે જાણે લોકો માટે અસહ્ય બની રહ્યું હોય તેવી ઘટનાઓ બનવાનો પ્રારંભ થયો છે. લોકડાઉનને કારણે બીડી-તમાકુ ન મળતાં અગાઉ મોરબીના યુવાને આપઘાતનો પ્રયાસ અને કુવાડવાના વૃધ્‍ધે આપઘાત કરી લીધાની ઘટના બની હતી. ત્‍યાં હવે મોરબી રોડ પર રહેતાં મુળ લોધીકાના ચીભડા ગામના ૨૭ વર્ષિય યુવાને લોકડાઉનને કારણે બેકારી […]

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ તારીખથી બેસશે ચોમાસુ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદની શકયતા

લોકડાઉન અને કોરોના મહામારીના સંકટના સમયમાં આનંદના એક સમાચાર સામે આવ્યા છે. નેઋત્યનું ચોમાસુ હવે દસ્તક દેવાની તૈયારીમાં છે. આંદામાન- નિકોબાર ટાપુ પર એક સપ્તાહમાં ચોમાસુ પહોચવાની વકી છે. 18મેની આસપાસ આંદામાન- પોર્ટ બ્લેર પર ચોમાસુ પહોચશે. તો ગુજરાતમાં 10થી 15 જૂનથી વચ્ચે ચોમાસું બેસશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

કાળજું કંપી જાય તેવુ દ્રશ્ય: અડધા રસ્તે પૈસા ખૂટી જતા 15 હજારનો બળદ 5 હજારમાં વેચ્યો, પછી 15 વર્ષના દીકરાને ગાડા સાથે જોતરી દીધો

દેશભરમાં લૉકડાઉનના કારણે કામ-ધંધો ગુમાવી ચૂકેલા શ્રમિકો તથા અન્ય લોકો વતનમાં પાછા ફરી રહ્યા છે. 50 દિવસના લૉકડાઉને ગરીબ શ્રમિકોનું જીવવું દુષ્કર કરી નાખ્યું છે. સરકારી દાવા ગમે તે હોય, ગ્રાઉન્ડ રિયાલિટી હૃદયદ્રાવક છે. શ્રમિકોની ઘણા પ્રકારની તસવીરો ચર્ચામાં છે પણ આ તસવીર જોઇને કાળજું કંપી જાય છે. આ દ્રશ્ય મધ્ય પ્રદેશના આર્થિક પાટનગર ઇન્દોરના […]

30 વર્ષથી શરદી અને ઉધરસની સારવાર કરી રહેલા ડોકટરે ઝિંક અને ગરમ પાણીથી 7 કોરોના પોઝિટિવ દર્દીઓને કર્યા સાજા

ડોકટર પીપી દેવન કેરળથી છે અને આજકાલ પ્રખ્યાત થઈ રહ્યા છે. કોરોનાની સારવાર માટે તેમની વિવિધ પદ્ધતિઓએ તેમને ચર્ચામાં લાવ્યા છે. ડો દેવાન માને છે કે ઝિંક અને ગરમ પાણી તમને કોરોનાથી સુરક્ષિત કરી શકે છે. તેમના મતે, જો શરીરમાં ઝિંકનું સ્તર સારું છે, તો પછી ચેપ અથવા વાયરસ શરીરને અસર કરી શકતા નથી. તેઓ […]

ગુજરાતમાં 18મીથી હળવું થશે લોકડાઉન, શહેર-જિલ્લામાં વેપાર-ધંધા ખુલી શકે છે, જૂનના બીજા અઠવાડિયામાં જ શાળા-કોલેજો ખુલી શકે છે

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ખોલવાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દેવાઈ છે. જેમાં કેન્દ્રની ગાઇડલાઇન મુજબ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા શહેરો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી અહેવાલ મેળવવામાં આવ્યો છે. જેના આધારે બે દિવસમાં જાહેરનામાં બહાર પાડવાની શરૂઆત કરાશે. ખાસ કરીને ઉદ્યોગ ધંધાની સાથે શાળા કોલેજ શરૂ કરવા માટે પણ […]

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર ખેડૂતોની ડુંગળી વેચવાનો કારસો, એક કિલો ડુંગળીનાં 4 થી 5 રૂ. મળતા ખેડૂત ચોધાર આંસુએ રડ્યા

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલ લોકડાઉન પાર્ટ-3 ચાલી રહ્યું છે. લોકડાઉનના કારણે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોની ડુંગળી વહેંચવાનો કારસો સામે આવ્યો છે. ત્યારે વેપારી અને દલાલોના કારસાનો ભોગ બનેલા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો પડધરીના એક ખેડૂત રીતસર ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને મીડિયા […]

‘લોકડાઉનના સમયગાળામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે’ ભાજપના સાંસદ મનસુખ વસાવાનો સીએમને પત્ર

ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાની તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો લોકડાઉનના સમયગાળામાં તેમને ગરબડો કરવાનું મોકળુ મેદાન […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268

લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 […]

સુરતથી અમરેલી તરફ આવી રહેલી ST બસને નડ્યો અકસ્માત, 8થી 10 લોકો ઘાયલ

સુરતથી મુસાફરોને અમરેલી તરફ લઈ જઈ રહેલી એક ST બસને ધંધુકા નજીક અકસ્માત નડ્યો છે. બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં 8થી 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને તેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે […]

હોંગકોંગમાં લોકડાઉન વગર કેવી રીતે કોરોનાને રોક્યો, હોંગકોંગમાં રહેનાર ભારતીયોએ જણાવી વિસ્તૃત માહિતી

કોરો નાવાઈરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં ચીનમાં આવ્યો હતો. જોત જોતામાં તે વિશ્વમાં ફેલાઈ ગયો. વાઈરસ ચીનના વુહાનમાં પેદા થયો છે. ત્યાંથી હોંગકોંગ માત્ર 919 કિમી જ દૂર છે. તેમ છતા હોંગકોંગમાં એક વખત પણ લોકડાઉન કરવામાં આવ્યું નથી. અહીં જરૂરી જગ્યાઓ પર જ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]